બ્રેકિંગ ન્યુઝ
5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો
T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
VTV / ભારત / Ayodhya Ram Mandir TMC protested against Ram temple Nephew said A Mandir built on hatred is not acceptable
Megha
Last Updated: 07:55 AM, 22 January 2024
તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના વરિષ્ઠ નેતા અભિષેક બેનર્જીએ રવિવારે કહ્યું હતું કે તેમના ધર્મે તેમને એવા પૂજા સ્થળને સ્વીકારવાનું શીખવ્યું નથી જે "નફરત, હિંસા અને નિર્દોષોના મૃતદેહો" પર બનેલું હોય. લોકસભાના સભ્ય અભિષેકે અયોધ્યામાં રામ મંદિરના અભિષેક સમારોહની પૂર્વ સંધ્યાએ 'X' પર એક પોસ્ટમાં આ ટિપ્પણી કરી હતી.
My RELIGION has not taught me to accept and embrace a place of worship, whether it be a MANDIR, MASJID, CHURCH or GURUDWARA, which has been built over HATRED, VIOLENCE and the dead bodies of innocents. Period!
— Abhishek Banerjee (@abhishekaitc) January 21, 2024
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભત્રીજા અભિષેકે કહ્યું, "મારા ધર્મે મને એવા પૂજા સ્થળે ભલે તે મંદિર, મસ્જિદ, ચર્ચ અથવા ગુરુદ્વારા હોય, પરંતુ જે નફરત, હિંસા અને નિર્દોષોના મૃતદેહો પર બનેલ હોય તે સ્વીકારવાનું શીખવ્યું નથી.'' TMC આજે કોલકાતામાં સર્વધર્મ રેલીનું આયોજન કરી રહી છે અને આ રેલી નેતૃત્વ મુખ્યમંત્રી કરશે.આ સાથે જ રાજ્યના અન્ય ભાગોમાં પણ આવી જ રેલીઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
એક તરફ જ્યાં ભારતીય જનતા પાર્ટી (BJP)એ કહ્યું કે જ્યારે દેશ અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાની આતુરતાથી રાહ જોઈ રહ્યો છે, ત્યારે અભિષેક બેનર્જીએ આવું નિવેદન આપ્યું છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh