બ્રેકિંગ ન્યુઝ
જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
Arohi
Last Updated: 04:29 PM, 25 August 2022
સનાતન ધર્મમાં નારિયેળને શ્રીફળનો દરજ્જો આપવામાં આવ્યો છે. શ્રીફળ એટલે કે ફળોમાં શ્રેષ્ઠ, નારિયેળના ઉપયોગ વિના પૂજા-પાઠ, શુભ કાર્ય અધૂરું છે. ત્યાં જ જ્યોતિષ શાસ્ત્રમાં નારિયેળને અનેક પ્રકારના ગ્રહ દોષો અને અવરોધોને દૂર કરવા માટે ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. આજે આપણે જાણીએ નારિયેળના આવા જ કેટલાક ઉપાયો અને ટૂચકાઓ જે ખૂબ જ અસરકારક છે.
સમસ્યાઓ- મુશ્કેલીઓ દૂર કરવાના ઉપાય
જીવનમાં વારંવાર સમસ્યાઓ આવતી હોય અને એવું લાગે કે કંઈ સારું નથી થઈ રહ્યું તો તમારી ઉપરથી 21 વાર પાણીવાળુ એક નાળિયેર ફેરવો અને તેને કોઈ મંદિરના હવનકુંડમાં સળગાવી દો. આ ઉપાય દર મંગળવાર અને શનિવારે 5 અઠવાડિયા સુધી કરો.
નોકરી-ધંધામાં સફળતા મેળવવાનો ઉપાય
જો તમે નોકરી કે ધંધામાં સફળતા મેળવવા માંગતા હોવ તો ઘરમાં નાળિયેરનું ઝાડ વાવો. આનાથી ગુરુ ગ્રહ મજબૂત બનશે અને તમને શુભ ફળ આપશે અને તમને જલ્દી જ સફળતા મળશે. તેનાથી ઘરમાં ધનની આવક પણ વધશે. ઘરની દક્ષિણ કે પશ્ચિમ દિશામાં નારિયેળનું ઝાડ લગાવો.
ખરાબ નજર દૂર કરવાના ઉપાય
મંગળવારે લાલ કપડામાં નારિયેળ બાંધીને વ્યક્તિની ઉપરથી 7 વાર ઉતારી હનુમાનજીના ચરણોમાં અર્પણ કરો.
પૈસાની તંગી દૂર કરવાના ઉપાય
શુક્રવારે લાલ વસ્ત્રો પહેરો અને દેવી લક્ષ્મીની પૂજા કરો. પૂજામાં દેવી લક્ષ્મીને નારિયેળ ચઢાવો. બીજા દિવસે આ નારિયેળને લાલ કપડામાં લપેટીને ઘરમાં એવી જગ્યાએ રાખો જ્યાં બહારની વ્યક્તિ તેને જોઈ ન શકે. થોડા જ દિવસોમાં દેવી લક્ષ્મીની કૃપા વરસવા લાગશે.
પ્રગતિમાં આવતા અવરોધોને દૂર કરવાના ઉપાય
જો તમને મહેનતનું ફળ ન મળે, આવકમાં વધારો ન થતો હોય તો શનિવારે શનિ મંદિરમાં શનિદેવને 7 નારિયેળ અર્પણ કરો. પછી આ નારિયેળને નદીમાં વિસર્જિત કરી દો. મુશ્કેલીઓ દૂર થશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો