નિમણૂંક / મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનની ધૂરા આ સ્વામીને સોંપાઇ

Appointment of the acharya of shree swaminarayan gadi maninagar

ગુજરાતમાં કોરોનાના વાયરસની સ્થિતિ સ્ફોટક બનતી જાય છે. કોરનાના સંક્રમણોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે થોડા દિવસ અગાઉ મણિનગર મંદિર ગાદીના આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં સારવાર માટે શહેરની સિમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. ત્યારે હવે સંસ્થાનના નવા ગાદિપતિ તરીકે જીતેન્દ્રિય પ્રિયદાસજીની નિમણુંક કરવામાં આવી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ