બ્રેકિંગ ન્યુઝ
ભાવનગરમાં 2 EVM ખોટવાયા
પ્રધાનમંત્રી મોદી મતદાન કરવા રાણીપના નિશાન સ્કૂલે પહોંચ્યા, અમિત શાહે કર્યું સ્વાગત
આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન, ગાંધીનગર લોકસભા બેઠક પર શીલજ ખાતે CM ભૂપેન્દ્ર પટેલ મતદાન કરશે
સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠક પર મતદાન, 1998 પછી સૌરાષ્ટ્ર-કચ્છની બેઠકો પર ભાજપે જમાવ્યો કબજો, સૌરાષ્ટ્રની બેઠકો પર પાટીદાર મતદારોનું પ્રભુત્વ , જૂનાગઢ,રાજકોટ,પોરબંદર અને અમરેલીમાં મતદાન, અમરેલી,ભાવનગર અને જામનગર બેઠક પર મતદાન
આજે દેશમાં લોકસભાના ત્રીજા તબક્કાનું મતદાન, 93 લોકસભા બેઠકો પર 7 કેન્દ્રીય મંત્રીની કિસ્મત દાવ પર, ગાંધીનગરથી અમિત શાહ, પોરબંદરથી આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા, રાજકોટથી પરશોતમ રૂપાલા, ગુના બેઠકથી જ્યોતિરાદિત્ય સિંધિયા, રત્નાગીરીથી નારાયણ રાણેની કિસ્મતનો નિર્ણય લેશે મતદારો
સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠકો પર આજે મતદાન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદના રાણીપમાં કરશે મતદાન, રાણીપ નિશાન સ્કૂલમાં PM મોદી કરશે મતદાન, 7 વાગ્યે PM મોદી રાજભવનથી નીકળશે, સવારે 7.30 વાગ્યે PM મોદી મતાધિકારનો કરશે ઉપયોગ, મતદાન બાદ PM મોદી ઈંદોર જવા માટે થશે રવાના
Lok Sabha Elections 2024: આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન
ગુજરાત લોકસભા મતદાન 2024: 4 કરોડ 97 લાખ 68 હજાર લોકો મતાધિકારનો કરશે ઉપયોગ, 2.56 કરોડ પુરુષ અને 2.41 કરોડ મહિલાઓ કરશે મતદાન, 12 લાખથી વધુ યુવાનો પ્રથમ વખત કરવાના છે મતદાન, 50 હજાર 960 EVM અને 49 હજાર 140 VVPAT મશીનનો ઉપયોગ
લોકસભા ચૂંટણી માટે ગુજરાતની 25 બેઠક પર આજે મતદાન, 266 ઉમેદવારો છે મેદાને, સૌથી વધુ અમદાવાદ પૂર્વ બેઠક પર 18 ઉમેદવારો છે મેદાને, સૌથી ઓછા બારડોલી બેઠક પર માત્ર 3 ઉમેદવારો લડી રહ્યા છે ચૂંટણી, સવારે 7 વાગ્યાથી મતદાનથી થશે શરૂઆત
VTV / all may sat and sunday lockdown in chhattisgarh
Kavan
Last Updated: 05:10 PM, 6 May 2020
સરકાર આ નિર્ણય અંગે જણાવતા કહ્યું કે, ચાલુ વર્ષના મે મહિનામાં દર શનિ-રવિ છત્તીસગઢમાં લૉકડાઉન રહેશે. નોંધનીય છે કે, ગૃહરાજ્ય મંત્રી તામ્રધ્વજ સાહની સલાહને પગલે મુખ્યમંત્રી ભૂપેશ બધેલે આ નિર્ણય લીધો હતો.
મહિનાના દર શનિ-રવિ લૉકડાઉન રહેશે
લૉકડાઉન દરમિયાન શાકભાજી, દૂધ, દવાખાના અને આવશ્યક જરૂરી ચીજ વસ્તુઓ મળી શકશે. આ સાથે જ સરકાર દ્વારા એમપણ જણાવવામાં આવ્યું કે, 17 મે બાદ દેશમાં લૉકડાઉન ખોલવાનો નિર્ણય કેન્દ્ર સરકાર લે છે તો છત્તીસગઢમાં આ મહિનાના દર શનિવાર અને રવિવારના રોજ લૉકડાઉન રહેશે.
मुख्यमंत्री श्री बघेल ने गृह मंत्री के सुझाव को दी सहमति
— Jansampark CG (@DPRChhattisgarh) May 6, 2020
🔒 छत्तीसगढ़ में अब मई महीने में सभी शनिवार और रविवार को रहेगा लाॅकडाउन
🔓 सब्जी, दूध, चिकित्सा सहित अत्यावश्यक सेवाएं रहेंगी चालू
▶️ कोविड-19 से बचाव हेतु राज्य सरकार का अहम निर्णय
રાજ્યના ગૃહમંત્રીની સલાહથી લેવાયો નિર્ણય
છત્તીગઢ સરકારના જનસંપર્ક વિભાગે એક જાહેરાત જાહેર કરીને જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભુપેશ બધેલે રાજ્યના ગૃહ પ્રધાન તામ્રધ્વજ સાહુના કોરોના વાયરસથી બચાવવા માટેના સૂચન પર સહમતિ દર્શાવી છે, જેમાં તેમણે રાજ્યમાં મે મહિનાના તમામ શનિવાર અને રવિવારે રાજ્યને લોકડાઉન કરવાનું સૂચન કરવામાં આવ્યું છે. ચાલુ મે મહિનાના તમામ શનિવાર અને રવિવારે સમગ્ર રાજ્યમાં લોકડાઉન થશે.
તેલંગાણાંમાં 29 મે સુધી લંબાવાયું લૉકડાઉન
દેશમાં વધી રહેલા કોરોના વાયરસ વચ્ચે તેલંગાણા સરકારે એક મોટો નિર્ણય લીધો હતો, તેલંગાણાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવ KCRએ જણાવ્યું હતું કે, રાજ્યમાં લૉકડાઉનનો સમયગાળો વધારીને 29 મે સુધી કરવામાં આવ્યો છે. 7 કલાક ચાલેલી કેબિનેટ બેઠક બાદ મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવે જણાવ્યું હતું કે, લોકો ઇચ્છી રહ્યા છે કે, લૉકડાઉન લંબાવવામાં આવે, આ અંગે પ્રધાનમંત્રીન મોદીને પણ જાણ કરવામાં આવી છે. કેસીઆરે જણાવ્યું કે, કેન્દ્ર સરકાર દ્વારા રેડ ઝોનમાં પણ દુકાનો ખોલવાનો આદેશ આપવામાં આવ્યો છે પરંતુ હૈદરાબાદ, મેડચલ, સૂર્યપેટસ વિકારાબાદમાં કોઇપણ દુકાનો ખોલવામાં આવી નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ