બ્રેકિંગ ન્યુઝ
જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે
અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા
ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
VTV / મનોરંજન / બોલિવૂડ / Adipurush's action trailer launch, 'Ram' seen fighting 'Raavan', thousands turn up
Pravin Joshi
Last Updated: 11:42 PM, 6 June 2023
પ્રભાસ અને કૃતિ સેનન સ્ટારર ફિલ્મ આદિપુરુષની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ 16 જૂને મોટા પડદા પર રિલીઝ થઈ રહી છે. ફિલ્મની રિલીઝ પહેલા મેકર્સે તેનું એક્શન ટ્રેલર રિલીઝ કરવાનો નિર્ણય લીધો હતો. તિરુપતિમાં આયોજિત મેગા ઈવેન્ટમાં ફિલ્મનું એક્શન ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મનું એક્શન ટ્રેલર 2 મિનિટ 27 સેકન્ડનું છે. આ પહેલા રિલીઝ થયેલા ટ્રેલરમાં લોકોને ભગવાન રામની લાગણી જોવા મળી હતી. તો સાથે સાથે આ એક્શન ટ્રેલરમાં લોકોને ભગવાન રામ અને રાવણ વચ્ચેનું યુદ્ધ જોવા મળ્યું. આદિપુરુષનું દમદાર ટ્રેલર ભગવાન રામની વાર્તા કહી રહ્યું છે. એક્શન ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે રાવણ માતા સીતાનું છેતરપિંડી કરીને અપહરણ કરે છે. જ્યારે શ્રીરામને આ સમાચાર મળે છે, ત્યારે તે રાવણને કહે છે કે 'હું ન્યાયના બે પગથી અન્યાયના દસ માથા કચડવા આવું છું. હું મારી જાનકીને લેવા આવું છું. હું અધર્મનો અંત લાવવા આવું છું.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ