બ્રેકિંગ ન્યુઝ
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ
સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ
રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો
અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા
T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં
જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર
પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ
5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો
T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક
VTV / ગુજરાત / અમદાવાદ / વડોદરા / Adherence to any religion or creed is personal belief, in the name of government dispute...
Vishal Khamar
Last Updated: 04:24 PM, 5 September 2023
છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા સાળંગપુર ભીંતચિત્ર મુદ્દે વિવાદનો ગત રોજ સુખદ અંત આવ્યો હતો. તેમજ તમામ વિવાદિત ભીંતચિંત્રો દૂર કરવામાં આવ્યા છે. ત્યારે આટલા સમયથી ચાલી રહેલ વિવાદ ઉકેલાયા બાદ કોંગ્રેસે મૌન તોડ્યું છે. કોંગ્રેસ દ્વારા જણાવ્યું હતું કે કોઈ પણ ધર્મ-સંપ્રદાયનું પાલન વ્યક્તિગત આસ્થા છે. તેમજ જ્યારે ચૂંટણી આવે છે ત્યારે સરકાર લોકોને મુદ્દાઓથી ભટકાવે છે.
કોંગ્રેસ પક્ષ હંમેશા સર્વધર્મ સમભાવની નીતીથી તમામ ધર્મનું સન્માન કરે છેઃ મનીષ દોશી
આ બાબતે કોંગ્રેસનાં પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે, કોઈ પણ ધર્મ હોય તે વ્યક્તિગત આસ્થાનો વિષય છે. અને કોંગ્રેસ પક્ષ હંમેશા સર્વધર્મ સમભાવની નીતીથી તમામ ધર્મનું સન્માન કરે છે. પણ સમગ્ર બાબતમાં જો વિવાદ ઉભો થાય. ત્યારે આ સમગ્ર ઘટનામાં જવાબદારી પૂર્વક કોંગ્રેસ પક્ષ કહી રહ્યું છે. ત્યારે કોંગ્રેસ પક્ષ માંગ કરે છે કે આ વિવાદનાં નામે સરકાર રમત રમવાનું બંધ કરે. એમને નથી રામમાં રસ નથી રહીમમાં રસ તેઓને માત્ર મતનું તરભાણું કેમ ભરાય એટલા પુરતો જ આ શાસકોને મતલબ છે. એનાં સિવાય એમને કોઈ બાબતોમાં રસ નથી.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog