બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / મનોરંજન / બોલિવૂડ / Aamir Khan In Nepal for meditation course

મનોરંજન / મોહમાયા છોડી આમિર ખાન પહોંચ્યો નેપાળ, પૂરા 11 દિવસ બાદ મુંબઇ પરત ફરશે, જાણો કારણ

Arohi

Last Updated: 09:42 AM, 8 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Aamir Khan In Nepal: હિંદી સિનેમાના મેગા સુપરસ્ટાર આમિર ખાન હાલ ફિલ્મોથી દૂર છે. આ વચ્ચે ખબર આવી રહી છે કે આમિર મેડિટેશન કોર્સ માટે પાડોશી દેશ નેપાળ પહોંચી ગયો છે.

  • મોહમાયા છોડી આમિર ખાન પહોંચ્યો નેપાળ
  • 11 દિવસ સુધી ત્યાં કરશે મેડિટેશન કોર્સ 
  • હાલ ફિલ્મોથી દૂર છે આમિર ખાન 

બોલિવુડના દિગ્ગજ કલાકારો વિશે વાત કરવામાં આવે તો તેમાં આમિકર ખાનનું નામ હંમેશા શામેલ રહે છે. પોતાની દમદાર એક્ટિંગ માટે આમિર ખૂબ જ ફેમસ છે. પરંતુ આમિરની છેલ્લી બે ફિલ્મો 'લાલ સિંહ ચડ્ઢા' અને 'ઠગ્સ ઓફ હિંદુસ્તાન' બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ છે. આ વચ્ચે હવે ખબર આવી રહી છે કે આમિર ખાન મેડિટેશન કોર્સ માટે નેપાળ પહોંચી ગયો છે. જ્યાં આમિર થોડા દિવસો પસાર કરશે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Aamir Khan (@amirkhanactor_)

કેમ નેપાળ પહોંચ્યા આમિર ખાન? 
એક રિપોર્ટ અનુસાર આમિર ખાન થોડા દિવસ માટે નેપાળ પહોંચ્યા છે. એરપોર્ટ અધિકારીના જણાવ્યા પ્રમાણે તેમણે આમિરને રિસીવ કર્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે આમિર ખાન નેપાળની રાજધાની કાઠમંડૂના બુધાનિકંઠામાં નેપાળ વિપશ્યના સેન્ટરમાં રહેશે. ખબર છે કે અહીં આમિર ખાન 11 દિવસ પસાર કરશે ત્યાર બાદ લાલ સિંહ ચડ્ઢા એક્ટર આમિર ખાન 10 દિવસના મેડિટેશન કોર્સને પુરો કરશે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Aamir Khan (@amirkhanactor_)

જોકે આ મામલે ઓફિશ્યલ પુષ્ટી હજુ નથી થઈ. પરંતુ જે રીતે છેલ્લા થોડા સમયમાં આમિર ખાનનું નામ વિવાદ અને તેમની ફ્લોપ ફિલ્મોને લઈને ઉછળ્યું છે તેના હિસાબથી છેલ્લી ફિલ્મ લાલ સિંહ ચડ્ઢા સંપૂર્ણ રીતે ફ્લોપ સાબિત થઈ હતી એ હિસાબથી બની શકે છે કે એક્ટર શાંતિનો થોડો સમય પસાર કરવા ઈચ્છતા હોય. મહત્વનું છે કે બોલિવુડ બોયકોટ ટ્રેન્ડના કારણે આમિરની છેલ્લી ફિલ્મ 'લાલ સિંહ ચડ્ઢા' ખરાબ રીતે ફ્લોપ સાબિત થઈ હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ