બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ

logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A loving couple committed suicide by hanging themselves on a tree

પોરબંદર / સગાઇની વાત ચાલતા માધવપુરના પ્રેમી પંખીડાએ લીધો રૂંવાડા ઉભા કરી દે તેવો નિર્ણય, સમગ્ર પંથકમાં ચકચાર

Khyati

Last Updated: 01:18 PM, 25 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પોરબંદરના પ્રેમીપંખીડાના આ નિર્ણયથી પરિવાર આઘાતમાં સરી પડ્યો. પોલીસ દ્વારા શરુ કરવામાં આવી તપાસ

  • પોરબંદરના માધવપુર ગામે પ્રેમી યુગલનો આપઘાત
  • ખાવડા સિમના વતની ગંગા મોકરિયાએ કર્યો આપઘાત
  • યુવતીની સગાઇની વાત ચાલતી હોવાથી બંનેએ કર્યો આપઘાત

રાજ્યમાં આપઘાતના બનાવો વધી રહ્યા છે. નવ યુવાનો એક તરફી પ્રેમમાં હત્યા,પ્રેમમાં નાકામ થતા આપઘાતનો માર્ગ અપનાવે છે. આપઘાત એ કોઇ સમસ્યાનો અંતિમ ઉકેલ નથી.  નાની અમથી વાતમાં ખોટુ લાગી જતો મોતને વ્હાલુ કરી દે છે. મા બાપ અને પરિવારની પરવાહ કર્યા વિના જ જીવન ટૂંકાવી દેવાના બનાવો બની રહ્યા છે. કોણ જાણે કેવી રીતે આપઘાત કરવાનો જીવ ચાલતો હશે. ત્યારે પોરબંદરના માધવપુર ગામે પ્રેમી યુગલે આપઘાત કરતા ચકચાર મચી. 

માધવપુરમાં પ્રેમી યુગલનો આપઘાત

પોરબંદરના માધવપુરમાં પ્રેમી યુગલે આપઘાત કરતા ચકચાર મચી છે. ખાવડાના સીમમાં વતની ગંગા મોકરિયા નામની યુવતીએ આપઘાત કરી લીધો.  આપઘાત પાછળનું કારણ એ છે કે યુવતીની સગાઇની વાત ચાલતી હતી તેથી પ્રેમી પંખીડાએ આપઘાત કરી લીધો. આ બંનેના મૃતદેહ ઝાડ પરથી લટકતા મળી આવતા ઘટનાનો પર્દાફાશ થયો હતો. ઘટનાને લઇને ગામમાં ભારે શોકની લાગણી ફરી વળી છે. પરિવારજનો આઘાતમાં સરી પડ્યા છે. 

 

માધવપુર પોલીસે હાથ ધરી તપાસ

બનાવને પગલે માધવપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. બંનેના મૃતદેહને નીચે ઉતારીને પીએમ માટેની તજવીજ શરુ કરવામાં આવી હતી.  ઘટનાને લઇને બંનેના પરિવારમાં ભારે ગમગીનીનો માહોલ જોવા મળ્યો હતો.ત્યારે નવયુવાનોએ એજ અપીલ છે કે કોઇ પણ સમસ્યાનો ઉકેલ આપઘાત ન હોય. દરેક સમસ્યાનું નિરાકરણ હોય જ છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ