બ્રેકિંગ ન્યુઝ
જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
VTV / ગુજરાત / સુરત / A citizen of Surat filed an RTI and revealed that there was a scam in the name of catching stray dogs in the city
Malay
Last Updated: 03:09 PM, 27 October 2023
Surat News: સુરતમાં રખડતા શ્વાનને પકડવાના નામે કૌભાંડ થયાનો ખુલાસો થયો છે. સુરતના નાગરિકે RTI કરતાં શ્વાનોને લઇ મોટો ખુલાસો થયો છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને કાગળ પર શ્વાન પકડવાની સંખ્યા વધારે દર્શાવી કૌભાંડ આચર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ત્યારે હવે સુરત મહાનગરપાલિકા કમિશનર કથિત કૌભાંડ બાબતે તપાસ કરે તેવી માંગ કરવામાં આવી રહી છે.
2700 રખડતા શ્વાન છે, તો 30 હજાર કેવી રીતે પકડ્યા
સુરત મહાનગરપાલિકા ફરી વિવાદોમાં સપડાઈ છે. શહેરમાં રખડતા કૂતરાઓની સંખ્યા અને સમસ્યા અંગે આરટીઆઈ દ્વારા ચોંકાવનારો ખુલાસો થયો છે. જે મુજબ સુરતના 1થી 101 વોર્ડમાં ફક્ત 2700 રખડતા શ્વાન હોવાનો RTIમાં ખુલાસો થયો છે. જ્યારે છેલ્લા 5 વર્ષમાં 30 હજારથી વધુ શ્વાન પકડ્યા છે અને શ્વાનને પકડીને ખસીકરણ કરવા મહાપાલિકાએ 2.90 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે. ત્યારે હવે સવાલ એ છે કે, સુરત શહેરમાં કુલ 2700 જેટલા રખડતા શ્વાન છે, તો 30 હજાર શ્વાન ક્યાંથી લાવીને પકડ્યા.
RTI એક્ટિવિસ્ટે કરી હતી RTI
વાસ્તવમાં સુરતના RTI એક્ટિવિસ્ટ સંજય ઈઝાવાએ RTI કરીને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે રખડતા શ્વાનને લઈને માહિતી માંગવામાં આવી હતી. RTI એક્ટિવિસ્ટની આરટીઆઈના જવાબમાં મનપાએ જણાવ્યું છે કે સુરત શહેરમાં માત્ર 2700 શ્વાન છે, જ્યારે 30 હજાર શ્વાનનું ખસીકરણ કરવામાં આવ્યું છે.
સુરતમાં 80થી 90 હજાર શ્વાન હશે: એડિશનલ માર્કેટ સુપરિન્ટેન્ડેન્ટ
આ મામલે મનપાના એડિશનલ માર્કેટ સુપરિન્ટેન્ડેન્ટે જણાવ્યું કે, સુરતમાં 80થી 90 હજાર શ્વાન હશે. ગયા વર્ષે 30 હજાર શ્વાનની નસબંધીનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. જે પૂર્ણ થયું છે. તો અન્ય એક અધિકારીએ જણાવ્યું કે, તેઓ સેન્સર વિભાગમાં કામ કરે છે, તે કેવી રીતે થયું તેમને ખબર નથી,
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો