મુહુર્ત / PM મોદી માટે આ દિવસે 32 સેકન્ડ ખૂબ અગત્યના, 32 સેકન્ડમાં કરવું પડશે આ કામ

32 seconds will be special in abhijit muhurta for pm modi

રામમંદિરના ભૂમિપૂજન માટે પીએમ મોદી માટે અભિજિત મુહુર્તના 32 સેકન્ડ બહું જરુરી. 5 ઓગસ્ટના રોજ બપોરે 12 વાગીને 15 મિનિટ 15 સેકન્ડ પછીના 32 સેકન્ડની અંદર પીએમ મોદીએ ઈંટ રાખવી પડશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ