બ્રેકિંગ ન્યુઝ
જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
VTV / 25 people found dead in the Pauri Garwhal bus accident
Dhruv
Last Updated: 08:01 AM, 5 October 2022
ઉત્તરાખંડના પૌરી ગઢવાલ જિલ્લાના સિમડી ગામ પાસે રિખનીખાલ-બિરોખાલ રોડ પર અંદાજે 45થી 50 લોકોને લઈ જઇ રહેલી બસ ખીણમાં ખાબકતા ઓછામાં ઓછાં 25 લોકોના મોત નિપજ્યાં હોવાનું જાણવા મળી રહ્યું છે.
Uttarakhand | 25 people found dead in the Pauri Garwhal bus accident that took place last night in Birokhal area of Dhumakot. Police & SDRF rescued 21 people overnight; injured have been admitted to nearby hospitals: DGP Ashok Kumar
— ANI UP/Uttarakhand (@ANINewsUP) October 5, 2022
(File photo) pic.twitter.com/nFYkPA0nkn
પોલીસ અને SDRFએ રાતોરાત 21 લોકોને બચાવી લીધા
આ અંગે DGP અશોક કુમારે માહિતી આપતા જણાવ્યું કે, 'ધુમાકોટના બિરોખાલ વિસ્તારમાં ગઈકાલે રાત્રે થયેલા પૌડી ગઢવાલ બસ અકસ્માતમાં 25 લોકોના મોત નિપજ્યાં છે. પોલીસ અને SDRFએ રાતોરાત 21 લોકોને બચાવી લીધા છે. જ્યારે અન્ય ઘાયલ લોકોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.'
Pauri Garwhal bus accident #UPDATE | Out of approximately 45-50 people who were present on the bus, one person has been found dead & a total of 21 persons have been rescued so far. 4 SDRF teams on the spot: Uttarakhand SDRF Commandant Manikant Mishra
— ANI UP/Uttarakhand (@ANINewsUP) October 5, 2022
ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો
મળતી માહિતી અનુસાર, જાનૈયાથી ભરેલી આ બસ લાલધાંગથી કારા તલ્લા જઈ રહી હતી. ત્યારે અંદાજે 45થી 50 મુસાફરો ભરેલી બસ બેકાબુ બની બિરોખલ નજીક ખીણમાં ખાબકી હતી. બસ એક લગ્નપ્રસંગ પતાવીને આવી રહી હતી કે જેમાં 50 જાનૈયાઓ સવાર હતા. જોકે આ ઘટના બાદ ઘટનાસ્થળે તુરંત પોલીસનો કાફલો દોડી આવ્યો હતો. ગામલોકોએ પણ સ્થળ પર જ મૃતદેહોની શોધખોળ માટે વહીવટી તંત્ર સાથે મળીને પણ કામગીરી હાથ ધરી હતી. અંધારાના કારણે બચાવ કામગીરીમાં વહીવટી તંત્રને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
Pauri Garwhal bus accident | A wedding procession had left in a bus from here, Laldhang; an accident occurred. Info is being taken from the family members. Rescue operation is still underway by Pauri Police & SDRF at the spot: Haridwar SP City Swatantra Kumar Singh#Uttarakhand pic.twitter.com/GRM1b1Z9y2
— ANI UP/Uttarakhand (@ANINewsUP) October 4, 2022
વધુમાં પૌડી ગઢવાલ જિલ્લામાં આ ભયાનક બસ દુર્ઘટનાના સમાચાર મળતા જ ગઇકાલે જ CM પુષ્કર સિંહ ધામી રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર પહોંચ્યા હતા. તેઓએ મીડિયાને જણાવ્યું કે, 'આ ખૂબ જ દુઃખદ ઘટના છે. બસમાં લગભગ 45 લોકો સવાર હતા. મે ત્યાંના અધિકારીઓ સાથે વાતચીત કરી છે. હું પોતે બધા સાથે વાતચીત કરી રહ્યો છું કે બચાવ કાર્ય જલ્દીથી શરૂ કરવામાં આવે.'
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો