બ્રેકિંગ ન્યુઝ
જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
VTV / વિશ્વ / 152 countries around the world are exposed to the corona virus here are the numbers of death and infected people
Bhushita
Last Updated: 07:52 AM, 15 March 2020
આ દેશમાં થયા આટલા મોત
ઈરાનમાં કોરોના વાયરસના કારણે 97 લોકોના મોત થયા છે. તો સ્પેન દેશમાં એક જ દિવસમાં 62 લોકોના મોત નીપજ્યા છે. ફ્રાંસમાં વધુ 12 લોકોના મોત, અમેરિકામાં વધુ 8 લોકોના મોત થયા છે. ઈંગ્લેન્ડમાં વધુ 10, નેધરલેન્ડમાં વધુ 2 લોકોના મોત અને ગ્રીસમાં 2 લોકોના મોત, ફિલિપીન્સમાં વધુ 2 લોકોના મોત થયા છે. જેને લઈને લોકોમાં ભયનો માહોલ સર્જાઈ રહ્યો છે.
ઈટલીમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા સરકારની કવાયત
India in Milan: 211 students & 7 compassionate cases departed by Air India flight from Milan, in Italy. #CoronaVirus pic.twitter.com/OQ0O70qY89
— ANI (@ANI) March 15, 2020
ઈટલીમાં કોરોનાના કારણે ફસાયેલા ભારતીયો આજે પરત ફરશે. તેઓને એર ઈંડિયાના વિશેષ વિમાન દ્વારા લાવવામાં આવશે. મિલાન માટે રવાના થયેલુ વિશેષ વિમાન આજે ભારત પરત ફરશે. આ વિમાન 220 જેટલા ભારતીય નાગરિકો સાથે વિમાન ભારત પહોચશે. પરત ફરેલા મુસાફરોના નિરીક્ષણ માટે ખાસ વ્યવસ્થા ઉભી કરાઈ છે.
અહીં રાખવામાં આવશે ઈરાનથી પરત આવેલા ભારતીયોને
કોરોના વાયરસ મહામારી જાહેર થયા બાદ ઈરાનમાંથી સલામત રીતે બહાર કાઢવામાં આવી રહેલા લગભગ ૩૫૦ ભારતીય નાગરિકોને જેસલમેરમાં ભારતીય સેના દ્વારા તૈયાર કરવામાં આવેલા સ્પેશિયલ આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવશે. સેનાના પ્રવક્તા (રાજસ્થાન) કર્નલ સોમિત ઘોષે જણાવ્યું હતું કે, ઈરાનથી પરત લાવવામાં આવનારા અંદાજે ૧૨૦ ભારતીયોની પહેલી ટીમ આજે જેસલમેર પહોંચી જશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો