બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વિશ્વ / 1 Click News know latest updates of today 4 PM 240821

Special News / 1 Click News : કેન્દ્રીયમંત્રી નારાયણ રાણેની મુશ્કેલી વધી, પંજાબમાં કેપ્ટન અમરિંદર સામે ફરી નારાજગી

Published By: Kiran

Last Updated: 04:06 PM, 24 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાંજના 4 વાગ્યા સુધીમાં ગુજરાત તથા દેશ-વિદેશમાં બનેલી મહત્વની 5 ઘટના વિશે જાણો માત્ર એક ક્લિક કરીને...

1. કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેની અટકાયત

  • ચિપલુનથી નારાયણ રાણેની અટકાયત કરાઈ
  • ઉદ્ધવ ઠાકરે પર આપેલા નિવેદન મામલે અટકાયત
  • નિવેદન આપ્યા બાદથી થઈ રહ્યો હતો વિરોધ
  • અલગ અલગ 3 શહેરમાં રાણે વિરુદ્ધ નોંધાઈ છે ફરિયાદ
  • CM ઉદ્ધવ વિરુદ્ધના નિવેદનને લઇ દાખલ થઇ છે FIR
  • કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેની મુશ્કેલીઓ વધી
  • નારાયણ રાણેની આગોતરા જામીનની અરજી ફગાવાઈ
  • રત્નાગીરી કોર્ટે આગોતરા જામીનની અરજી ફગાવી

2. પંજાબના CM કેપ્ટન અમરિંદર સામે વિરોધ 

  • પંજાબના CM કેપ્ટન અમરિંદર વિરુદ્ધ ફરી નારાજગી
  • 30 ધારાસભ્ય અને મંત્રી અમરિંદરના વિરોધમાં ઉતર્યા
  • ધારાસભ્યો અને મંત્રીઓએ CM અમરિંદરને હટાવવા કરી માગ
  • નારાજ ધારાસભ્યો અને મંત્રી સોનિયા ગાંધીને મળશે
  • દિલ્હી જવા માટે રવાના થઈ રહ્યા છે ધારાસભ્યો અને મંત્રી
  • તૃપ્ત બાઝવાના નિવાસસ્થાને અસંતુષ્ટોની મળી બેઠક


3. શિક્ષણ સર્વેક્ષણ મુદ્દે ભૂપેન્દ્રસિંહનુ નિવેદન 

  • શિક્ષણ સર્વેક્ષણનું કામ ચાલુ થઇ ગયુ છે :ભૂપેન્દ્રસિંહ 
  • રાજ્યમાં પરિક્ષામાં બેઠેલા શિક્ષકો અને પરિવારનો આભાર માનુ છું :ભૂપેન્દ્રસિંહ 
  • આ કામમાં જોડાવા અને સફળ બનાવવા બદલ આભાર માનુ છુ :ભૂપેન્દ્રસિંહ 
  • ગાંધીનગર સ્ટાફ સહિતનો આ કામાં જોડાવા બદલ આભાર:ભૂપેન્દ્રસિંહ 
  • સેક્ટર-20માં આવેલી સરકારી શાળામાં 36માંથી 32 શિક્ષકોએ આપી પરીક્ષા:ભૂપેન્દ્રસિંહ 
  • શિક્ષણ સર્વેક્ષણ પરીક્ષામાં હાજર રહેલા શિક્ષકોને અભિનંદન :ભૂપેન્દ્રસિંહ 
  • ક્વોલિટી એજ્યુકેશન તમામ જગ્યાએ જરૂરી છે :ભૂપેન્દ્રસિંહ 
  • શિક્ષણની ગુણવત્તા સુધારવા ગુજરાતે કરેલી પહેલ અન્ય રાજ્યોમાં થશે:ભૂપેન્દ્રસિંહ 

4. કોરોનાને લઇ દ્વારકા મંદિર તંત્રનો નિર્ણય

  • દ્વારકાધીશ મંદિર જન્માષ્ટમીમાં બંધ રહે તેવી સંભાવના
  • ભક્તો માટે મંદિર જન્માષ્ટમીમાં બંધ રહે તેવી સંભાવના
  • મંદિર પુજારી સહીત વહીવટી તંત્ર દ્વારા જ કરાશે ઉજવણી 
  • બહારથી આવતા ભક્તોને ઉજવણીમાં નહીં કરાય સામેલ 
  • ભક્તો દ્વારકાધીશના ઓનલાઇન કરી શકશે દર્શન
  • મંદિર વહીવટી તંત્ર દ્વારા જન્માષ્ટમી પર્વની તડામાર તૈયારીઓ 
  • મંદિરને સુંદર લાઇટિંગ અને ડેકોરેશનથી શણગારવામાં આવ્યું 
  • કોરોનાને લઇ મંદિર ભક્તો માટે બંધ રાખવા તંત્ર લઇ શકે છે નિર્ણય

5. સસ્તા અનાજની દુકાનના તાળા તૂટ્યા

  • જેતપુરમાં નવાગઢ SBI રોડ ઉપર દુકાનના તૂટ્યા તાળા 
  • સસ્તા અનાજની દુકાનમાંથી અનાજના કટ્ટાની ચોરી
  • ઘઉં અને ચોખાના અંદાજીત 80 જેટલા કટ્ટાની ચોરી
  • 10 જેટલી તેલની પેટી, લેપટોપ અને ડોક્યુમેન્ટની ચોરી
  • દુકાનમાં 5 હજાર જેટલી રોકડ રકમની પણ ચોરી
  • તહેવાર સમયે ગ્રાહકોને આપવાના અનાજના ગયાબ
  • પોલીસે આજુબાજુના CCTVના આધારે તપાસ હાથ ધરી

સંકળાયેલા મુદ્દાઓ

1 Click News Short news VTV fatafat દેશ-વિદેશના સમાચાર ન્યૂઝ ફટાફટ 1 Click News

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ