બ્રેકિંગ ન્યુઝ
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
Vaidehi
Last Updated: 07:28 PM, 4 December 2023
ક્યારેય તમને એવો સવાલ થાય છે કે ક્યારે આપણી પૃથ્વીનું મૃત્યુ થશે? ક્યારે આપણી પૃથ્વીને સૂર્ય ગળી જશે? આવું થશે એ પહેલા તો પૃથ્વી પરનું જગજીવન સમાપ્ત થઈ ગયું હશે. આશરે 130 કરોડ વર્ષ બાદ ધરતીનાં મોટાભાગનાં સજીવો જીવવા લાયક નહીં રહે. કારણકે સૂર્ય સતત વિકસી રહ્યો છે.
સંપૂર્ણ સજીવ પ્રજાતિ મૃત્યુ પામશે
ધરતી પર સૌથી સમજદાર જીવ માણસ હોય છે પણ માણસ તો શું પૃથ્વી પરની એકપણ સજીવ પ્રજાતિ વર્ષો બાદ મૃત્યુ પામશે. જે રીતે માણસોનાં લીધે જળવાયુમાં પરિવર્તન થઈ રહ્યાં છે, થોડા વર્ષો બાદ શ્વાસ લેવા લાયક હવા જ નહીં બચે અને પીવાલાયક પાણી પણ પૂરું થઈ ગયું હશે.
પૃથ્વીનું મોત
પૃથ્વીનાં મૃત્યુ પહેલા તો સૂર્યનું મૃત્યુ થઈ જશે. પણ સૂર્ય એકલો નહીં મરે...તે પોતાની સાથે સંપૂર્ણ સૌરમંડળનો નાશ કરી દેશે. હાલમાં સૂરજનો વિકાસ થઈ રહ્યો છે. આપણું સૌરમંડળ પણ વિકસી રહ્યું છે. સૂરજની ગ્રેવિટી અને ઊર્જાનાં લીધે તમામ ગ્રહ એક લયબદ્ધ રીતે ચારેય તરફ ફરી રહ્યાં છે પણ આવું જીવન માત્ર ધરતી પર જ છે.
NASAનાં પ્લેનેટરી વૈજ્ઞાનિકે આપી માહિતી
NASAનાં ગોડાર્ડ સ્પેસ ફ્લાઈટ સેંટરનાં પ્લેનેટરી વૈજ્ઞાનિક રવિ કોપ્પરપુએ જણાવ્યું કે ધરતીનું મોત આજથી આશરે 450 કરોડ વર્ષ બાદ થશે. તે સમયે સૂર્ય એક વિશાળકાય રેડ જાયંટ બની ચૂક્યો હશે. તે ઘરતીને પોતાની તરફ ખેંચી લેશે. સૂર્ય રેડ જાયંટ ત્યારે બને છે જ્યારે કોઈ તારાનું મૃત્યુ થવાનું હોય છે. એટલે કે સૂર્યનું ઈંધણ હાઈડ્રોજન સમાપ્ત થઈ જશે. પરિણામે સૂર્ય પર ન્યૂક્લિયર ફ્યૂઝન પણ નાશ પામશે.
સૂર્યનાં કેન્દ્રથી અંત
જેમ-જેમ સૂરજનું ઈંધણ સમાપ્ત થશે તેમ-તેમ ફ્યૂઝન રિએક્શન પણ નાશ પામશે. તેવામાં સૂર્યનાં કેન્દ્રમાં રહેલી ગરમી ફેલાવા લાગશે. જેના લીધે સૂર્ય રેડ જાયંટ બનતો જશે. પછી તે પોતાની સાથે-સાથે સંપૂર્ણ સૌરમંડળનો પણ નાશ કરી દેશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
Rashi Parivartan 2024 / ખુશીઓની લહેર! 12 મેએ શનિ બદલશે ચાલ, આ 5 રાશિઓ જશ્ન મનાવવા રહે તૈયાર