બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / વધેલા યુરિક એસિડને કંટ્રોલ કરશે આ 5 દેશી વસ્તુ, અપનાવો ઘરેલું નુસખા

હેલ્થ ટિપ્સ / વધેલા યુરિક એસિડને કંટ્રોલ કરશે આ 5 દેશી વસ્તુ, અપનાવો ઘરેલું નુસખા

Last Updated: 12:26 PM, 5 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુરિક એસિડ વધવાથી શરીરમાં ઘણી સમસ્યાઓ થઈ શકે છે. જેના કારણે આંગળીઓના સાંધામાં દુખાવો ઘણો વધી શકે છે. જેના કારણે કોઈપણ કામ કરવામાં મુશ્કેલીઓ આવે છે.

જો શરીરમાં યુરિક એસિડ વધી જાય તો રોગપ્રતિકારક શક્તિ યોગ્ય રીતે કામ કરી શકતી નથી. જેના કારણે અનેક પ્રકારની સમસ્યાઓ શરૂ થવા લાગે છે. યુરિક એસિડ ક્રિસ્ટલમાં બદલાઈ જાય છે અને આંગળીઓના સાંધામાં અટવાઈ જાય છે, જેનાથી ખૂબ જ વધારે દુઃખાવો થઈ શકે છે. આ સિવાય બીજી ઘણી સમસ્યાઓ પણ થઈ શકે છે. આવી સ્થિતિમાં, કેટલાક ઘરેલું ઉપચાર શરીરમાંથી યુરિક એસિડને દૂર કરવામાં મદદરૂપ થઈ શકે છે. આજે જાણીએ એવી જ 5 સસ્તી અને દેશી વસ્તુઓ વિશે જાણીએ કે જે યુરિક એસિડને ઘટાડી શકે છે.

corriender

ધાણા - સૂકાં ધાણા યુરિક એસિડના ક્રિસ્ટલ્સને ખતમ કરીને શરીરમાંથી બહાર ફેંકવામાં મદદ કરે છે. ધાણામાં એવા ગુણ હોય છે કે તે યુરિક એસિડને યુરિન સાથે બહાર કાઢી નાખે છે. આવી સ્થિતિમાં જેમના શરીરમાં યુરિક એસિડનું પ્રમાણ વધી ગયું હોય તેઓએ ધાણાની ચા અથવા ઉકાળો પીવો જોઈએ.

હરડે - હરડેમાં ડિટોક્સીફાઈંગ તત્વો જોવા મળે છે, જે શરીરમાં ફસાયેલા ટોક્સિન્સ અને યુરિક એસિડને બહાર ફેંકી દે છે. હરડેનું સેવન પાચન માટે પણ સારું હોય છે. તેનાથી યુરિક એસિડ સરળતાથી ખતમ થઈ જાય છે અને ગાઉટની સમસ્યા પણ દૂર થઈ શકે છે.

amla

આમળા - આમળામાં વિટામીન સી અને એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં હોય છે, જે શરીરમાં સોજાને તો વધતો અટકાવે છે, સાથે જ ઓક્સિડેટીવ સ્ટ્રેસને પણ ઘટાડે છે. આનાથી યુરિક એસિડનું સ્તર ઘટે છે, તેથી આમળાનો ઉપયોગ ફાયદાકારક હોય છે.

લીમડો - યુરિક એસિડના ક્રિસ્ટલ્સને દૂર કરવામાં લીમડો પણ મદદરૂપ થાય છે. લીમડામાં એન્ટી-ઇન્ફલેમેટરી ગુણો જોવા મળે છે, જે સોજો ઘટાડે છે અને યુરિક એસિડની સમસ્યાને દૂર કરે છે. લીમડો શરીરના ડિટોક્સિફિકેશન માટે પણ સારું કામ કરે છે.

વધુ વાંચો: વજન ઘટાડવા માટે રાતનું ભોજન છોડવું નુકશાનકારક, જાણો સ્વાસ્થ્ય પર શું અસર થાય

ગિલોય - એન્ટી-ઇન્ફલેમેટરી ગુણધર્મો સાથે ગિલોય યુરિક એસિડનું સ્તર વધારવામાં અને સોજો ઘટાડવામાં મદદ કરે છે. તે કિડનીને યોગ્ય રીતે કામ કરવામાં પણ મદદ કરે છે, જેના કારણે શરીરમાંથી ટોક્સિન અને યુરિક એસિડ સરળતાથી બહાર નીકળી જાય છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ