બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / આરોગ્ય / Weight Loss Food: Eat this dry fruit soaked in water, your weight will be under control
Megha
Last Updated: 02:21 PM, 2 August 2022
વધેલ વજન દરેક પરેશાનીનું મૂળ હોય છે એવામાં ખાસ કરીને પેટ અને કમર આસપાસ જમા થતી ચરબીથી છુટકારો મેળવવોએ ઘણી અઘરી વાત છે. એવામાં જરૂરી છે દરરોજની લાઈફસ્ટાઈલ અને ખોરાકની આદતોમાં બદલાવ કરવો જોઈએ. એવામાં એક્સપર્ટનું કહેવું છે કે વજન ઉતારવા માટે ડ્રાયફ્રૂટ્સને ડાઈટમાં શામેલ કરવા જોઈએ. ડ્રાય ફ્રૂટ્સ શરીર અને મગજ બંને માટે ખૂબ જ જરૂરી અને ફાયદેમંદ રહે છે. ખાસ કરીને રોજ એક મુઠ્ઠી અખરોટ ખાવાથી ઘણી સમસ્યાઓ દૂર થાય છે.
અખરોટમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ અને ફાઈબર હોય છે. આ સિવાય તેમાં કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન, કોપર, ફૉસ્ફરસ. સેલેનિયમ, જિંક, ફેટી એસિડ અને ઓમેગો-3 ફેટી એસિડ હોય છે. ચાલો જોઈએ અખરોટ ખાવાથી શરીર અને મગજને કેવા ફાયદા મળે છે.
1. વજન ઓછું કરવામાં મદદગાર
જે લોકો વધતાં વજનને કોઈ પણ રીતે ઓછું નથી કરી શકતા એમને રોજ પલાળેલા અખરોટ ખાવા જોઈએ કારણ કે તેમાં પ્રોટીનની માત્રા વધુ હોય છે અને કેલેરી ઓછી હોય છે.
2. ડાયાબિટીસમાં અસરકારક
હાલના સમયમાં ડાયાબિટીસ એક મોટી સમસ્યા બની ગઈ છે. ડાયાબિટીસની ચપેટમાં આવેલ લોકો માટે હેલ્થી ડાઈટ બેસ્ટ ઓપ્શન છે. એવામાં એમને તેમની ડાઈટમાં રોજ 2-3 પલાળેલા અખરોટનો સમાવેશ કરવો જોઈએ.
3. ડાઈજેશન સારું રહેશે
જે લોકોએ ગેસ અને કબજિયાત જેવી સમસ્યા રહેતી હોય છે એમને સવારના સમયે પલાળેલા અખરોટનું સેવન કરવું જોઈએ. કારણકે તેમાં ફાઈબરની માત્રા ઘણી વધુ હોય છે અને તેનાથી પાચન તંત્ર મજબૂત રહે છે.
4. હાડકાં મજબૂત બને છે
અખરોટ એક એવું ડ્રાયફ્રુટ છે જેમાં આલ્ફા-લીનોલેનિક એસિડ મળી રહે છે અને તેની મદદથી શરીરના હાડકાં મજબૂત બને છે. એટલા માટે અખરોટનું સેવન કરવું જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime