બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 'મારા પર લગાવેલા તમામ આરોપો પાયા વિહોણા..' આપાગીગા મંદિર વિવાદ પર વિજય બાપુનું નિવેદન

પ્રતિક્રિયા / 'મારા પર લગાવેલા તમામ આરોપો પાયા વિહોણા..' આપાગીગા મંદિર વિવાદ પર વિજય બાપુનું નિવેદન

Last Updated: 05:18 PM, 12 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આપાગીગામા મંદિરના મહંત વિજયબાપુ પર વિવિધ આરોપો મૂકવામાં આવ્યા હતા. જેને લઇ વિજયબાપુ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી.

જૂનાગઢના સતાધારમાં આવેલા આપાગીગામા મંદિરના મહંત પર તેના જ મોટા ભાઇ વિજય ચાવડાએ આરોપ લગાવ્યા હતા. જેમાં વિજયબાપુ વહીવટમાં ગોલમાલ કરતા હોવાના આરોપ લાગાવ્યો હતો. ત્યારે આ મામલે વિજયબાપુએ પ્રતિક્રિયા આપી હતી.

તપાસ સમિતિની રચના કરવા માંગ

સમગ્ર મામલે વિજયબાપુએ પ્રતિક્રિયા આપતા તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. તેમણે કોઇ ચોક્કસ લોકો દ્વારા પ્રભાવ ઉભો કરવા ષડયંત્ર રચાતું હોવાનું જણાવ્યું હતું. ઉપરાંત સમગ્ર મુદ્દે તપાસ સમિતિની રચના કરવા માંગ કરી હતી. આ સાથે સાથે જ યોગ્ય સમયે આગેવાનો દ્વારા જવાબ આપવાની વાત કરી છે.

વધુ વાંચો : ગાયક કલાકાર વિજય સુવાળા પર તલવારથી હુમલાનો પ્રયાસ, ત્રણ લોકો સામે ફરિયાદ દાખલ

સતાધારના આપાગીગા મંદિરના મહંતે પોતાના પર લાગેલા આરોપ નકારી કાઢ્યા હતા. તેમણે વધુમાં જણાવ્યું હતુ કે ચોક્કસ લોકો દ્વારા ઉભું ષડયંત્ર ઉભું કરવામાં આવ્યું છે. તાજેતરમાં નીતિન ચાવડાએ મહંત વિજયબાપુ પર વહીવટમાં ગોલમાલ કર્યાના આરોપ લગાવ્યા હતા. જેને લઇ વિજયબાપુએ પ્રતિક્રિયા આપી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Mahant Vijaybapu Junagadh News Apagigama Temple
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ