બ્રેકિંગ ન્યુઝ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ
લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી
Arohi
Last Updated: 12:22 PM, 11 August 2023
બ્રિટનમાં થયેલી એક સ્ટડીમાં દાવો કરવામાં આવ્યો છે કે વેજીટેરિયન લોકોમાં હિપ ફ્રેક્ચર હોવાનો ખતરો માંસાહારી લોકોની તુલનામાં 50 ટકા વધારો હોય છે. બ્રિટનમાં મીટ, પેસ્કેટેરિયન અને વેજીટેરિયન લોકોમાં હિપના ફ્રેક્ચરના જોખમને લઈને એક રિસર્ચ કરવામાં આવ્યું હતું જેમાં ચોકાવનારા પરિણામ સામે આવ્યા છે.
સ્ટડીમાં જાણવા મળ્યું છે કે આવી મહિલા અને પુરૂષ જે શાકાહારી ભોજન કરે છે. તેમને હિપ ફ્રેક્ચરનો ખતરો 50 ટકા વધારે હોય છે. તેના કારણે મોટાભાગના શાકાહારી ભોજન કરતા લોકોને લોઅર બોડી માસ ઈન્ડેક્સ સાથે જોડીને સ્ટડી કરવામાં આવ્યા. રિસર્ચર્સે 4,13,914 લોકો જેમાં પુરૂષ અને મહિલાઓ બન્ને શામેલ છે. તેમના ડેટાની તપાસ કરી.
શાકાહારી લોકોમાં મળી આ કમી
સ્ટડીમાં સંશોધકોએ જોયું કે શાકાહારી ભોજન કરતા લોકોમાં પ્રોટીન અને અન્ય જરૂરી પોષક તત્વોની કમી થઈ શકે છે જેનાથી મસલ્સ અને હાડકા કમજોર થઈ શકે છે. શાકાહારી ભોજન કરનાર લોકોએ ધ્યાન રાખવું જોઈએ કે તે હાડકાના ફ્રેક્ચરના જોખમને ઓછુ કરવામાં સંતુલિત અને પોષક તત્વોથી ભરપૂર ભોજન કરે.
ડાયટ પેટર્નથી કઈ રીતે વધી શકે હિપ ફ્રેક્ચરનો ખતરો?
વૈજ્ઞાનિકોએ આ વાતની જાણકારી મેળવવા માટે લગભગ ચાર લાખથી વધારે લોકોની તપાસ કરી. તેના માટે સંશોધકોએ યુકે બાયોબેંક ડેટાનો ઉપયોગ કર્યો જેમાં ઈંગ્લેન્ડ, સ્કોટલેન્ડ અને વેલ્સના 40-69 આયુર્વેકના વ્યક્તિ શામલ હતા. સંશોધકોને આ લોકોમાં સરેરાશ સાડા 12 વર્ષ બાદ હિપ ફ્રેક્ચરના રિસ્ક ફેક્ટર મળ્યા.
તારણોથી ખબર પડી કે જે લોકો શાકાહારી ભોજન કરતા હતા તેમનામાં મીટ ખાતા લોકોની તુલનામાં વધારે પેસ્કેટેરિયન લોકોની તુલનામાં હિપના ફ્રેક્ચરનો અનુભવ થવાનું જોખમ 50 ટકા વધારે હતું.
શાકાહારીઓમાં હાડકા તૂટવાનો ખતરો વધારે કેમ હોય છે?
સંશોધકોએ જણાવ્યું કે આ વધેલા રિસ્કના કારણે શાકાહારી ભોજન કરતા લોકોને લોઅર બોડી માસ ઈન્ડેક્સ થઈ શકે છે. ઓછી બીએમઆઈનો મતલબ મસલ્સ અને હાડકા સંપૂર્ણ રીતે સ્વસ્થ્ય ન થવા અને ઈજા પહેલા થતા નુકસાનથી બચવા માટે શરીરમાં જરૂરી વસાની કમીથી છે.
પરંતુ આ જોખમનું કારણ હજુ અસ્પષ્ટ છે. સંશોધકોએ અનુમાન લગાવ્યું છે કે વધતા હિપના ફ્રેક્ચરનું જોખમ શાકાહારીઓમાં પ્રોટીન અને અન્ય પ્રમુખ પોષક તત્વોની કમીથી સંબંધિત હોઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
લોકસભા ચૂંટણી 2024 / સાબરકાંઠામાં મોટું ગાબડુ: અપક્ષ ઉમેદવારો ગયા ભાજપના શરણે, જુઓ કોને-કોને કર્યા કેસરિયા
Joined BJP
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
લોકસભા ચૂંટણી 2024 / સાબરકાંઠામાં મોટું ગાબડુ: અપક્ષ ઉમેદવારો ગયા ભાજપના શરણે, જુઓ કોને-કોને કર્યા કેસરિયા
Joined BJP
બાબા રામદેવને ઝટકો / BIG NEWS : પતંજલિની 14 ચીજવસ્તુઓ પર તાબડતોબ પ્રતિબંધ, સુપ્રીમની ફટકાર બાદ મોટો નિર્ણય
patanjali divya pharmacy