બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ધર્મ / Tulsi Plant remedies never planting tulsi at home on ekadasi grahan and sundays

આસ્થા / આ દિવસોમાં ઘરમાં ક્યારેય ના લગાવતા તુલસીનો છોડ, સૌભાગ્યની જગ્યા પર લઈને આવશે દુર્ભાગ્ય

Arohi

Last Updated: 08:34 AM, 19 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Tulsi Plant: હિંદૂ ધર્મમાં તુલસીના છોડને પવિત્ર અને પુજનીય માનવામાં આવે છે. પરંતુ તમે જાણો છો કે ખોટા દિવસે લગાવવાથી તુવસીનો છોડ ઘર-પરિવાર માટે દુર્ભાગ્યનું કારણ પણ બની શકે છે.

  • ખૂબ જ પવિત્ર અને પુજનીય છે તુલસીનો છોડ 
  • ઘરમાં લઈને આવે છે સૌભાગ્ય 
  • પરંતુ આ દિવસોમાં ભુલથી પણ ઘરે ના લગાવતા તુલસી  

કહેવાય છે કે જે ઘરમાં તુલસીનો છોડ હોય છે ત્યાં માતા લક્ષ્મીની કૃપા બની રહે છે અને એવી રીતે ઘર પર હંમેશા સુખ-સમૃદ્ધિનો વાસ બની રહે છે. હિંદુ ધર્મમાં આ છોડ ખૂબ જ મહત્વનો હોય છે. હિંદુ ધર્મ સાથે જોડાયેલા ઘણા ગ્રંથ અને પુરાણોમાં પણ તુલીસના છોડનું મહત્વ જણાવવામાં આવ્યું છે. 

તુલસીને માનવામાં આવે છે માતા લક્ષ્મીનું સ્વરૂપ 
તુલસીના છોડને હિંદુ ઘર્મમાં લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. માટે માન્યતા છે કે જ્યાં તુલસીનો છોડ હોય છે ત્યાં માતા લક્ષ્મીનો વાસ હોય છે. 

પરંતુ શું તમે જાણો છો કે ખોટા દિવસોમાં તુલસીનો છોડ લગાવવાથી આ ઘર-પરિવાર માટે સૌભાગ્યની જગ્યા પર દુર્ભાગ્યનું કારણ બની શકે છે. માટે એ જાણી લો કે કયા દિવસોમાં તુલસીના છોડને ઘર પર લગાવવાથી બચવું જોઈએ.

આ દિવસોમાં ભૂલથી પણ ન લગાવો તુલસીનો છોડ 

  • હિંદુ ધર્મમાં દરેક કામ અને પૂજા-પાઠ માટે શુભ દિવસ અને મુહૂર્ત હોય છે. એવી જ રીતે શાસ્ત્રોમાં તુલસીના છોડને લગાવવાના શુભ દિવસ વિશે પણ જણાવવામાં આવ્યું છે. 
  • શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે સોમવાર, બુધવાર અને રવિવારે તુલસીનો છોડ ન લાગગાવો જોઈએ. રવિવારના દિવસે તો તુલસીને સ્પર્શ કરવાથી પણ બચવું જોઈએ. 
  • આ સાથે જ એકાદશી તિથિ પર પણ તુલસીનો છોડ ન લગાવવો જોઈએ. પરંતુ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજામાં તુલસીનું પાન જરૂર મુકો. તેના માટે તમે એક દિવસ પહેલા જ તુલસીના પાન તોડીને મુકી દો. 
  • સૂર્ય કે ચંદ્ર ગ્રહણના દિવસે પણ ભુલથી પણ તુલસીનો છોડ ન લગાવો. 

(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ