બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Arohi
Last Updated: 10:10 AM, 17 August 2023
જો તમે ઈન્ટરનેશનલ ટ્રીપ પ્લાન કરી રહ્યા છો તો ટ્રાવેલ ઈન્શ્યોરન્સ લેવો ખૂબ જ જરૂરી છે. ઈન્ટરનેશન ટ્રિપ પર દુર્ઘટના ભારે પડી શકે છે. કારણ કે તમને તે દેશોનું સિસ્ટમ ખબર નથી હોતી અને સાથે જ ત્યાંના કાયદાની જાણકારી પણ નથી હોતી.
એવામાં એક ટ્રાવેલ ઈન્શ્યોરન્સ પ્લાન તમારી મોટી મદદ કરી શકે છે. ઘણા દેશો એવા હોય છે જ્યાં ટટ્રાવેલ ઈન્શ્યોરન્સ લેવું વીઝાની જેટલું જ જરૂરી હોય છે. ત્યાં જ અમુક દેશોમાં ઈન્શ્યોરન્સની આવી કોઈ શરતો નથી હોતી. જોકે વિદેશમાં આવી શકતી કોઈ પણ મુશ્કેલીઓ માટે તૈયાર રહેવું જરૂરી છે. માટે ટ્રાવેલ ઈન્શ્યોરન્સ લેવું ખૂબ જરૂરી છે.
શું છે ઈન્ટરનેશનલ ટ્રાવેલ ઈન્શ્યોરન્સ?
ઈન્ટરનેશનલ ટ્રાવેલ પ્લાન મેડિરલ ઈમરજન્સી, સામાનની ચોરી, ફ્લાઈટ છૂટવા કે કેન્સલ થવા, પાસપોર્ટ કે પૈસા ચોરી થવા, જેવી પરિસ્થિતિઓમાં ફાઈનાન્શિયલ કવરેજ આપી શકે છે. ફોરેન ટ્રાવેલ ઈન્શ્યોરન્સમાં તેના ઉપરાંત પણ અલગ અલગ પ્રકારના કવરેજ આપવામાં આવે છે.
ટ્રાવેલ ઈન્શ્યોરન્સ પ્લાન તમે પોતાના માટે પણ લઈ શકો છો અને પોતાના ફેમિલી માટે પણ લઈ શકો છો. તેની સાથે જ તમે પોતાની જરૂરીયાતના હિસાબથી પોતાનું ટ્રાવેલ ઈન્શ્યોરન્સ કસ્ટમાઈઝ પણ કરી શકો છો.
સારવારનો ખર્ચ
ઘણા દેશોમાં સારવારનો ખર્ચ ભારતની તુલનામાં ખૂબ વધારે છે. તે દેશોમાં કોઈ પણ પ્રકારની મેડિકલ કે એક્સિડેન્ટલ ઈમરજન્સી આવવા પર સારવારમાં ભારે ખર્ચ કરવો પડી શકે છે. જ્યારે ટ્રાવેલ ઈન્શ્યોરન્સની સાથે મળતા મેડિકલ કવરેજ હોસ્પિટલમાં થતા ખર્ચને કવર કરે છે.
ટ્રાવેલ ઈન્શ્યોરન્સ નહીં લો તો શું થશે?
જો તમે ટ્રાવેલ ઈન્શ્યોરન્સ નહીં લો અને તમારી મુસાફરી કોઈ મુશ્કેલી વગર પૂર્ણ થઈ તો સારૂ છે પરંતુ જો તમને કોઈ મુશ્કેલી આવી જેમ કે બેગેજ ક્યાંક ગુમ થઈ ગયું કે તમારો સામાન ચોરી થઈ ગયો. પર્સ ચોરાઈ ગયું, પાસપોર્ટ મિસપ્લેસ થઈ ગયો કે તમારી તબીયત ખરાબ થઈ તો આ બધી વસ્તુઓ પર તમને વધારે ખર્ચ કરવો પડી શકે છે. આ ખર્ચ તમારા ટ્રાવેલના ખર્ચ કરતા બમણાથી વધારે હોઈ શકે છે.
ટ્રાવેલ ઈન્શ્યોરન્સ લેતા પહેલા કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ?
કોઈ પણ ઈન્શ્યોરન્સ પ્લાનમાં પૈસા લગાવતા પહેલા જોઈ લો કે તેમાં કવરેજ કેટલું છે. સસ્તાના ચક્કરમાં ઓછા કવરેજ વાળો પ્લાન લેવો નુકસાનનો સોદો થઈ શકે છે. નીચે થોડા પ્રશ્નો છે ટ્રાવેલ ઈન્શ્યોરન્સ લેતા પહેલા જોઈ લો કે તે સવાલોના જવાબ તે પ્લાન્સમાં છે કે નહીં.
આ ઉપરાંત કોવિડ 19 મહામારી બાદથી ઘણી ઈન્શ્યોર્નસ કંપનીઓ તેની સાથે જોડાયેલા કવરેજ પણ ઓફર કરે છે. કોવિડ 19ના કારણે આ ટ્રેપ કેન્સલ થવા પર તેનુ કવરેજ અને વિદેશમાં કોવિડ 19ના કારણે હોસ્પિટલમાં એડમિટ થવાની જરૂર પડવા પર તેનું કવરેજ પણ અમુક કંપનીઓ આપે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime