બ્રેકિંગ ન્યુઝ
AAPના ચૈતર વસાવાએ મતદાન કર્યું
અખિલેશ યાદવે કહ્યું,'ભાજપે લોકોને પરેશાન કરવા જાણીજોઈને ઉનાળામાં મતદાન ગોઠવ્યું!'
વડાપ્રધાન મોદીની મધ્યપ્રદેશમાં જાહેર રેલી, કહ્યું 'આ તો ટ્રેલર છે,હજુ ઘણું બાકી છે..'
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કર્ણાટકમાં કર્યું મતદાન
ગુજરાતમાં અનેક જગ્યાઓ પર મતદાન મથકમાં મોબાઈલ લઈ જવાના પ્રતિબંધના ધજાગરા ઉડ્યા
દેશમાં 9 વાગ્યા સુધી 10.57 ટકા મતદાન નોંધા7
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પરિવાર સાથે કર્યું મતદાન
ભાજપના ધારાસભ્ય રીવાબા જાડેજાએ કર્યું મતદાન
CM ભૂપેન્દ્ર પટેલે આપ્યો મત
ગુજરાતમાં અનેક જગ્યાએ EVM ખોટકાયા હોવાનું સામે આવ્યું
VTV / To start a business, the government is giving a loan of up to 10 lakh without guarantee, know how to take advantage
Megha
Last Updated: 06:12 PM, 11 October 2022
જો સમજી વિચારીને યોજના કરી કોઈ બિઝનેસ શરૂ કરવામાં આવે તો બિઝનેસ સફળ થવાની સંભાવના બધી જાય છે. બીજી તરફ દેશમાં ઘણા એવા લોકો છે જે આર્થિક રૂપે કમજોર છે અને તેને કારણે તેનો બીઝનેસ શરૂ નથી કરી શકતા. એવામાં આજે અમે તમને ભારત સરકારે એક ખૂબ મહત્વકાંક્ષી સ્કીમ વિશે જણાવવા જઈ રહ્યા છીએ અને આ યોજનાનું નામ છે પ્રધાનમંત્રી મુદ્રા યોજના.
શું છે પ્રધાનમંત્રી મુદ્રા યોજના
આ યોજના હેઠળ સરકાર લોકોને નવો બિઝનેસ શરૂ કરવા માટે ગેરંટી વગર દસ લાખ રૂપિયા સુધીની લોન આપે રહી છે. જણાવી દઈએ કે ભારત સરકારે આ યોજના વર્ષ 2015માં શરૂ કરી હતી અને કેન્દ્ર સરકારની આ યોજનાનો સીધો ફાયદો એ લોકોને પંહોચ્યો છે જેઓ સંસાધનોની અછતને કારણે પોતાનો નવો બિઝનેસ શરૂ કરી શકતા નથી. આજે અમે તમને એ જ પ્રધાનમંત્રી મુદ્રા યોજના વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
- પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત લોન લેવા પર તમારી પાસે કોઈ પ્રોસેસિંગ ચાર્જ લેવામાં નથી આવતો. યોજના અંતર્ગત લાભાર્થીઓણે એક મુદ્રા કાર્ડ પણ મળે છે અને એ કાર્ડનો ઉપયોગ ડેબિટ કાર્ડ તરીકે કરવામાં આવે છે.
- આ કાર્ડની મદદથી તમે તમારા બિઝનેસથી જોડાયેલ ખર્ચા માટે પૈસા લઈ શકો છો. આ યોજના દ્વારા સરકાર દેશમાં સ્વરોજગાર અને સ્ટાર્ટઅપ કલ્ચરને પ્રોત્સાહીત કરવા માંગે છે.
- આ યોજના અંતર્ગત જો કોઈ વ્યક્તિ નાનો કે મોટો બિઝનેસ શરૂ કરવાની યોજના બનાવી રહ્યો છે તો તે મુદ્રા યોજના હેઠળ 50 હજાર રૂપિયાથી લઈને 10 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકે છે.
- મુદ્રા યોજના હેઠળ મળતી આ લોનની નોન કોર્પોરેટ અને બિન-કૃષિ કાર્યો માટે જ આપવામાં આવે છે. આ સિવાય જે લોકો ડિફોલ્ટર છેએમને પ્રધાનમંત્રી મુદ્રા યોજનાનો લાભ નહીં મળે.
- આ માટે તમારી પાસે આધાર કાર્ડ, પાન કાર્ડ, રહેઠાણનો પુરાવો, બિઝનેસનું સરનામું, સ્થાપનાનો પુરાવો, છેલ્લા ત્રણ વર્ષની બેલેન્સ શીટ, આવકવેરા રિટર્ન, સેલ્ફ ટેક્સ રિટર્ન અને પાસપોર્ટ સાઇઝના ફોટાની જરૂર પડશે. મુદ્રા યોજનાની સત્તાવાર વેબસાઇટ https://www.mudra.org.in/ આ યોજના માટે તમે સહેલાઈથી અરજી કરી શકો છો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ