બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The uproar of the newlyweds in Junagadh mass wedding

વિરોધ / જૂનાગઢમાં સમૂહ લગ્નના આયોજકોની લુચ્ચાઈ, 11-11 હજાર લઈને કરિયાવરમાં દેખાડ્યો ઠેંગો, વર-વધુએ ગામ માથે લીધું

Dinesh

Last Updated: 08:33 PM, 22 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભવનાથમાં આયોજીત સમૂહ લગ્નમાં નવદંપત્તીઓ વીફર્યા હતાં કારણ કે, માનવસેવા ગ્રુપ દ્વારા આયોજિત સમૂહલગ્નમાં નવદંપતીઓને સમયસર કરિયાવર આપવામાં આવ્યું ન હોતું

  • જૂનાગઢના સમૂહલગ્નમાં નવદંપતીઓ વીફર્યાં
  • પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યા નવદંપતીઓ
  • માનવસેવા ગ્રુપે કર્યું હતું સમૂહલગ્નનું આયોજન


જૂનાગઢના ભવનાથમાં સમૂહ લગ્નમાં નવદંપતી હોબાળો મચાવ્યો છે, વર-કન્યા બંને તરફથી 11-11 હજાર ઉઘરાવાયા હતા ત્યારબાદ પણ કરિયાવર ન મળતા દંપતીઓએ વિરોધ કર્યો હતો જે મામલે  આયોજક કહ્યું હતું કે, લગ્ન પૂર્ણ થયા બાદ કરિયાવર આપવાનો રિવાજ છે.

કરિયાવર ન મળતા ઘમાસાણ 
ભવનાથમાં આયોજીત સમૂહ લગ્નમાં નવદંપત્તીઓ વીફર્યા હતાં. કારણ કે, માનવસેવા ગ્રુપ દ્વારા આયોજિત સમૂહલગ્નમાં નવદંપતીઓને સમયસર કરિયાવર આપવામાં આવ્યું ન હોતું. લગ્નમંડપમાં લગ્નગીત શાંત થયાં બાદ તરત જ આયોજક સામે સૂત્રોચ્ચાર શરૂ થઈ ગયા હતા. સમૂહલગ્નમાં એક યુગલ પાસેથી 22 હજાર રૂપિયાની ફી લઈને કરિયાવર આપવાની વાત કરાયા બાદ એ ન અપાતાં નવદંપતી વીફર્યાં હતાં. 

પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યા નવદંપતીઓ
જોકે અહીં માહોલ ગરમાતા આયોજકો કરિયાવર આવી જ રહ્યું હોવાની વાત કરી મામલો શાંત પાડવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા. જોકે આ મામલો છેક પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. કારણ કે, પૈસા લીધા બાદ પણ કોઈ આયોજન યોગ્ય કરિયાવર આપ્યું ન હોતું અને કરિયાવર માટે પણ બબાલો કરવી પડી હતી. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ