બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / ધર્મ / The people of these six zodiac signs are fiercely self-respecting

Astrology / કટ્ટર સ્વાભિમાની હોય છે આ છ રાશિના જાતકો... પોતાની ભૂલ ન હોય તો ક્યારેય નમતું જોતાં નથી, જુઓ આખું લિસ્ટ

Pooja Khunti

Last Updated: 03:20 PM, 26 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Zodiac Who Never Apologize: જ્યોતિષ શાસ્ત્ર મુજબ દરેક રાશિનાં જાતકોમાં અવગુણ હોય છે. આ 6 રાશિનાં જાતકો તેમની ભૂલ સરળતાથી સ્વીકારતા નથી.

  • આ રાશિનાં જાતકો આકર્ષક હોય છે 
  • કન્યા રાશિનાં જાતકો ખૂબ સ્વાભિમાની હોય છે
  • ધન રાશિનાં લોકો સ્વતંત્ર રહેવું પસંદ કરે છે

મેષ રાશિ 
આ રાશિનાં જાતકો આકર્ષક હોય છે. તેમની અંદર મજબૂત આત્મવિશ્વાસ જોવા મળે છે. ઘણી વાર આ લોકો તેમની ભૂલને સ્વીકારતા નથી.  જેના કારણે તેમણે અન્ય લોકો સામે શરમ અનુભવવી પડે છે. 

વૃષભ રાશિ 
આ લોકો ગમે ત્યારે તેમની કહેલી વાત પરથી પીછેહટ કરી લે છે. આ લોકો તેમની ભૂલ સરળતાથી સ્વીકાર નથી કરતા. તે લોકોને ભૂલ સ્વીકાર કરતા પહેલા ખૂબ વિચારવું પડે છે. આ લોકો પોતાની ભૂલને પણ ખોટી સાબિત કરી શકે છે. 

સિંહ રાશિ 
આ રાશિનાં જાતકો સ્વભાવે સ્વાભિમાની હોય છે. તેમને અન્ય લોકો સામે નમવું નથી ગમતું. તેમની ભૂલ હોય તો પણ તેઓ બીજા લોકો સામે નમવું પસંદ નથી કરતા. 

કન્યા રાશિ 
કન્યા રાશિનાં જાતકો ખૂબ સ્વાભિમાની હોય છે. જ્યારે આ લોકોને લાગે કે તેઓ સાચા છે ત્યારે તેઓ બીજા લોકો સામે નમતા નથી. સ્વાભિમાની સ્વભાવનાં કારણે જ તેમને સફળતા મળે છે. 

વૃશ્ચિક રાશિ 
વૃશ્ચિક રાશિનાં લોકો સ્વભાવે સરમાળ અને એકદમ ચાલાક હોય છે. વૃશ્ચિક રાશિનાં લોકો એવા લોકોથી દૂર રહે છે જે તેમની અંદર ભૂલ અથવા ખામીઓ જાણતા હોય છે. 

ધન રાશિ 
ધન રાશિનાં લોકો સ્વતંત્ર રહેવું પસંદ કરે છે. આ રાશિનાં જાતકોને અન્ય લોકો સામે નમવું પસંદ નથી. આ લોકોને તેમની ભૂલથી કોઈ વાંધો નથી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ