બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
Kishor
Last Updated: 12:01 AM, 11 October 2023
અમેરિકાના ન્યુ જર્સીમાં 185 એકરમાં ફેલાયેલા સૌથી મોટા હિન્દુ મંદિર BAPS સ્વામિનારાયણ અક્ષરધામનું રવિવારે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ભારત બહાર આ સૌથી મોટું હિન્દુ મંદિર છે. આ મંદિર દ્વારા ભક્તોએ અમેરિકા અને વિશ્વભરમાં વસતા લોકોને એકતા, શાંતિ અને સૌહાર્દનો સંદેશ આપ્યો હતો.ન્યુ જર્સીમાં મંદિરનું નિર્માણ 2011માં શરૂ થયું હતું અને આ વર્ષે પૂર્ણ થયું હતું. તે વિશ્વભરના 12 હજારથી વધુ સ્વયંસેવકો દ્વારા બનાવવામાં આવ્યું છે. આ મંદિરમાં ઘણી વિશેષતા ધરાવે છે. મંદિરનો ગુંબજ પથ્થરનો બનેલો છે અને તે અત્યાર સુધીનો સૌથી મોટો અંડાકાર ગુંબજ છે. આ ઉપરાંત, આ મંદિરમાં ભારતીય સંગીતનાં સાધનોને દર્શાવતી ઉત્તમ મૂર્તિઓનો વિશેષ સંગ્રહ પણ છે.
The #Akshardham Temple in #NewJersey, the largest temple outside #Bharat will serve as a message of #peace and #harmony for all devotees around the world.
— Dharmendrasinh M. Jadeja (@hakubhajamnagar) October 10, 2023
⊍ Jay Swaminarayan🙏🏻 pic.twitter.com/4kVfn3GFMp
મંદિરમાં શ્રી કૃષ્ણથી ઉપનિષદોને સંદેશો
ભારત બહારના સૌથી મોટા હિન્દુ મંદિરના નિર્માણકાર્યમાં લગભગ 12 વર્ષ લાગ્યા હતા. જ્યાં ભરતનાટ્યમના 110 થી વધુ પોઝ રજૂ કરાયા છે.વધુમાં ભારતના 150 વાદ્યો વગાડતી મોટી મોટી મૂર્તિઓ પણ કંડારવામાં આવી છે. આ મંદિરના નિર્માણ થકી અમેરિકા અને વિશ્વભરમાં વસતા લોકોને એકતા, શાંતિ અને સૌહાર્દનો સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
The Akshardham Temple in New Jersey is worth a visit #NewJersey pic.twitter.com/AQolGM7KAn
— Aileen Seseri (@its_stewduff) October 10, 2023
આ મંદિર તમામ સમુદાયોને એક સાથે લાવશે
મંદિરનું નિર્માણ કાર્ય ન્યુ જર્સીમાં 2011 ના રોજ શરૂ કરવામાં આવ્યું હતું. આ વર્ષે પૂર્ણ થયું હતું. તે વિશ્વભરના 12,500 સ્વયંસેવકો દ્વારા બનાવવામાં આવ્યું છે. આ મંદિર પોતાનામાં ઘણી વિશેષતા ધરાવે છે. પથ્થરનો બનેલો મંદિરનો ગુંબજ અત્યાર સુધીનો સૌથી મોટો ગુંબજ છે. આ ઉપરાંત, આ મંદિરમાં ભારતીય સંગીતનાં સાધનોને દર્શાવતી ઉત્તમ મૂર્તિઓનો વિશેષ સંગ્રહ પણ છે. વિશ્વભરના BAPS સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરો હિન્દુ કલા, સ્થાપત્ય અને સંસ્કૃતિના સ્થળોની પણ ઝાંખી કરવામાં આવી છે.ન્યુ જર્સીનું આ મંદિર વૈશ્વિક સ્તરે આ પ્રકારનું ત્રીજું સાંસ્કૃતિક સંકુલ છે. ઉપરાંત, તે ભારતની બહાર સૌથી મોટું હિન્દુ મંદિર માનવામાં આવે છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ