બ્રેકિંગ ન્યુઝ
હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ
જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા
ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર
દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી
આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ
સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર
હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ
PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત
રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ
રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી
Last Updated: 03:11 PM, 6 May 2024
એક કળયુગી માએ પોતાના વ્હાલસોયા દીકરાને મગરોને હાથે મરાવી નાખ્યો. કઠણ કાળજાને પીગળાવી દેતી આ ઘટના કર્ણાટકના બેંગ્લુરુમાં બની છે. કર્ણાટકમાં એક મહિલાએ પોતાના પતિ સાથે ઝઘડો કર્યા બાદ તેના છ વર્ષના બહેરા અને મૂંગા છોકરાને મગરોથી ભરેલી નદીમાં ફેંકી દીધો હતો. જેના દિવસ બાદ બાળકની અડધી ખવાયેલી લાશ મળી આવી હતી. બીજા ઘેર નોકરાણીનું કામ કરતી 32 વર્ષીય સાવિત્રી પોતાના પતિ 36 વર્ષીય રવિ કુમાર સાથે તેમના પુત્ર વિનોદને લઈને અવારનવાર ઝઘડતી હતી, જે જન્મથી જ બહેરા અને મૂંગો હતો. કપલને બીજો બીજો બે વર્ષનો પુત્ર પણ છે. સાવિત્રીનો પતિ કડિયો છે.
ADVERTISEMENT
પતિએ બાળકને મારી નાખવાનું કહેતો
સાવિત્રીએ પોલીસને જણાવ્યું હતું કે, કડિયા કામ કરતો રવિ તેને વારંવાર ટોણો મારતો હતો અને કહેતો હતો કે તેના પુત્રને નહેરમાં ફેંકીને મારી નાખ. મારો પતિ જવાબદાર છે કારણ કે હું તેને દીકરાને મારી નાખવાનું અવારનવાર કહેતો હતો. આથી મેં આવું કર્યું હતું. શનિવારે પણ તેમની વચ્ચે આવો ઝગડો થયો હતો જે પછી સાવિત્રી પોતાના પુત્રને ઉત્તરા કન્નડ જિલ્લાની નહેરમાં લઈ ગઈ હતી અને નદીમાં ફેંકીને આવતી રહી હતી. નદીના મગરો બાળકને અડધુ ખાઈ ગયાં હતા.
ADVERTISEMENT
વધુ વાંચો : 'ઘરે જાઓ, તો જોજો, નોટોના પહાડ મળી રહ્યાં છે', ઝારખંડના દરોડા પર PM મોદીનું મોટું નિવેદન
અડધી ખવાયેલી લાશ મળી
સ્થાનિક લોકોએ પોલીસને એલર્ટ કરી હતી, જેમણે ફાયર અધિકારીઓ સાથે મળીને શોધખોળ શરૂ કરી હતી. શોધખોળ આખી રાત ચાલુ રહી હતી અને બીજા દિવસે સવારે બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. જમણો હાથ ગાયબ હતો અને આખા શરીરમાં ખાધેલાના નિશાન હતા, જે સૂચવે છે કે બાળકને મગરે મારી નાખ્યો છે. રવિ અને સાવિત્રી બંનેની ધરપકડ કરવામાં આવી છે અને તેમની સામે હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
લોકસભા ચૂંટણી 2024 / 'PoK ભારતનું છે અને અમે તેને પરત લઈશું' ઝાંસીમાં ગૃહમંત્રી અમિત શાહનો હુંકાર
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT