બ્રેકિંગ ન્યુઝ
Premal
Last Updated: 04:48 PM, 29 April 2022
ADVERTISEMENT
સુર્ય ગ્રહણ ગર્ભવતી મહિલાઓ પર નાખે છે ખરાબ અસર
ADVERTISEMENT
30 એપ્રિલે વર્ષનુ પહેલુ સૂર્ય ગ્રહણ લાગી રહ્યું છે. આ આંશિક સૂર્ય ગ્રહણ છે, તેમ છતા તેની અસર લોકોના જીવન પર પડશે. સૂર્ય ગ્રહણ-ચંદ્ર ગ્રહણને લઇને ગર્ભવતી મહિલાઓને ખાસ કરીને અમુક સાવધાની રાખવાની સલાહ આપવામાં આવે છે. માન્યતા છે કે ગર્ભવતી મહિલાઓને ગ્રહણ દરમ્યાન બહાર ના નિકળવુ જોઈએ. કારણકે તેની અસર તેના થનારા બાળક પર થઇ શકે છે. ધર્મ અને જ્યોતિષ સિવાય વિજ્ઞાનમાં પણ તેની પાછળના કારણ જણાવવામાં આવ્યાં છે. સૂર્ય ગ્રહણ એક ખગોળીય ઘટના છે અને જ્યારે ગ્રહણ હોય છે તો આ દરમ્યાન ઘણી બધી એવી તરંગો નિકળે છે, જે આરોગ્ય માટે હાનિકારક હોય છે. આમ તો આ હાનિકારક તરંગો બધા પર અસર નાખે છે પરંતુ ગર્ભમાં રહેલા બાળક પર તેની સૌથી વધુ અસર થાય છે. આ સિવાય ગ્રહણ દરમ્યાન બહ્માંડમાં નેગેટીવ એનર્જીનું સ્તર એકદમથી વધી જાય છે, જેની સૌથી વધુ ખરાબ અસર ગર્ભવતી મહિલા પર થાય છે.
ADVERTISEMENT
ગર્ભવતી મહિલાઓ ધ્યાનમાં રાખો આ બાબતો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.