બ્રેકિંગ ન્યુઝ
મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ
આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા
કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન
અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન
ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર
અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે
અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા
IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર
સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી
Hiren
Last Updated: 10:13 PM, 7 March 2021
સુરતના મોટા વરાછામાં કોર્પોરેશનની બેદરકારીને કારણે અકસ્માતની ઘટના થઇ છે. નાવડી સર્કલ પાસે રોડ પર મોટો ખાડો હતો. આ ખાડાના કારણે અકસ્માત સર્જાયો હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. વારંવાર સ્થાનિકોની રજુઆત છતાં કોર્પોરેશન નિંદ્રામાં હોવાનો આક્ષેપ કરવામાં આવ્યા છે. ખાડામાં કારનું વ્હીલ આવતા કારે પલટી મારી હતી. અન આ કાર પલટી મારતા એક બાઇક ચાલક પણ અથડાયો હતો. આ બાઇક રોડ પર ધસડાતા બાઇક બળીને ખાક થઇ ગયો છે. તેમજ બાઇક સવારનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે.
વલસાડમાં સુરતથી મુંબઈ બાઈક ઉપર જઈ રહેલા બે યુવકોના મૃત્યુ
વલસાડના અબ્રામા ખાતે હાઈવે પર ગોઝારા અકસ્માતની ઘટના બની હતી. સુરતથી મુંબઈ બાઈક પર જઈ રહેલ બે યુવકોને ટ્રક ચાલકે અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં બાઈક પર જઈ રહેલ બે યુવકોના ઘટનાસ્થળ પર જ મોત થઈ ગયા હતા. પોલીસને પણ ઘટનાની જાણ થતા સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT