બ્રેકિંગ ન્યુઝ
જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે
અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા
ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
vtvAdmin
Last Updated: 01:03 PM, 16 May 2019
સોમનાથ અને ભાવનગર વચ્ચેનો ફોર લેન હાઈ-વે ફરી એકવાર વિવાદમાં આવ્યો છે. દેવલી ગામમાં 3 કિમી સુધી સંપાદન કરાયેલી જમીન મામલે વિવાદ થતાં નેશનલ હાઈ-વે ઓથોરિટીએ ખેડૂતોને નોટિસ ઈશ્યુ કરી છે. જમીન સંપાદન કરાયા બાદ ચૂકવાયેલા રૂપિયા એક મહિનામાં પરત કરવા જણાવ્યું છે.
ખેડૂતોને આ રૂપિયા 12 ટકા વ્યાજ સાથે પરત ચૂકવવા નોટિસ આપી છે. આમ સોમનાથ-ભાવનગર વચ્ચેના ફોર ટ્રેક હાઇ-વેની કામગીરી ફરી વિવાદના કારણે રોકી દેવામાં આવી છે. દેવલી ગામમાં સંપાદન કરાયેલી જમીન મામલે વિવાદના કારણે કામગીરી એકવાર વિવાદમાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, જ્યારથી આ ફોર ટ્રેક હાઈ-વેની કામગીરી હાઈ-વે ઓથોરિટી દ્વારા કરવામાં આવી હતી ત્યારથી જમીન સંપાદનને લઇને ખેડૂતો અને હાઈ-વે ઓથોરિટી વચ્ચે વિવાદ જોવા મળી રહ્યો છે. જેમાં નેશનલ હાઇ-વે ઓથોરિટીએ ખેડૂતોને નોટિસ પાઠવી છે. જેમાં જણાવાયું છે કે જમીન સંપાદન કરાયા બાદ ચૂકવાયેલા નાણા એક મહિનામાં પરત કરવા જણાવવામાં આવ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ