બ્રેકિંગ ન્યુઝ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ
લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી
Vishal Khamar
Last Updated: 04:58 PM, 14 April 2023
સુરતનાં વરાછામાં નિર્માણીધીન બ્રિજનો સ્લેબ ધરાશાયી થવા મામલે તંત્ર દ્વારા ભીનું સંકેલવાનાં પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેમાં ઘટના બન્યા બાદ ચુપચાપ કાટમાળ હટાવી ભીનું સંકેલવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ત્યારે 6 એપ્રિલે લસકાણામાં બ્રિજનો સ્લેબ ધરાશાયી થયો હતો. બ્રિજનો એક સ્પાન ધરાશાયી થયો હતો. જેમાં 10 કરોડનાં ખર્ચે બ્રિજ બની રહ્યો છે. લસકાણા એરિયાનાં ડાયમંડ નગર વિસ્તારમાં કામ ચાલી રહ્યું હતું. ખાડી પર બ્રિજ બનાવવાનું કામ ચાલી રહ્યું હતું. લસકાણાથી ડાયમંડનગરને જોડતો બ્રિજ છે. ત્યારે હજુ સુધી જવાબદારો સામે કોઈ કાર્યવાહિ થઈ નથી. તેમજ કાટમાળને દૂર કરી ફરીથી કામગીરી પણ શરૂ કરી દેવાઈ છે. બ્રિજ SUDA દ્વારા બનાવાઈ રહ્યો છે.
સળગતા સવાલ
બ્રિજ ધરાશાયી થવા મામલે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. જેમાં (1)બ્રિજ ધરાશાયી થયા બાદ કાટમાળ શા માટે હટાવી લેવાયો?(2) બ્રિજનો સ્લેબ તૂટ્યા બાદ કોઈ તપાસ થઈ કે કેમ? (3) SMCના જવાબદાર અધિકારીઓએ સ્થળ મુલાકાત લીધી હતી કે કેમ? (4)શું બ્રિજ બનાવતી કંપનીને કોઈ નોટિસ આપીને ખુલાસો માગ્યો હતો કે કેમ? (5)કોઈપણ તપાસ વિના જ કાટમાળ કેવી રીતે હટાવી શકાય? (6)કંપની માલિકને બચાવવા માટેના પ્રયાસ કેમ થઈ રહ્યા છે? (7) શા માટે સમગ્ર ઘટનામાં ભીનું સંકેલવાનો પ્રયાસ થઈ રહ્યો છે? જેવા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. ત્યારે હવે તંત્ર દ્વારા આગળ શું પગલા લેવાય તે જોવાનું રહ્યું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
લોકસભા ચૂંટણી 2024 / સાબરકાંઠામાં મોટું ગાબડુ: અપક્ષ ઉમેદવારો ગયા ભાજપના શરણે, જુઓ કોને-કોને કર્યા કેસરિયા
Joined BJP
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
લોકસભા ચૂંટણી 2024 / સાબરકાંઠામાં મોટું ગાબડુ: અપક્ષ ઉમેદવારો ગયા ભાજપના શરણે, જુઓ કોને-કોને કર્યા કેસરિયા
Joined BJP
બાબા રામદેવને ઝટકો / BIG NEWS : પતંજલિની 14 ચીજવસ્તુઓ પર તાબડતોબ પ્રતિબંધ, સુપ્રીમની ફટકાર બાદ મોટો નિર્ણય
patanjali divya pharmacy