બ્રેકિંગ ન્યુઝ
જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે
અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા
ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
Vaidehi
Last Updated: 04:31 PM, 28 October 2023
આ વર્ષે શરદ પૂર્ણિમાનો તહેવાર ચંદ્ર ગ્રહણનાં દિવસે મનાવવામાં આવશે. આ વખતે ચંદ્ર ગ્રહણ ભારત સહિત 20થી વધારે દેશોમાં દેખાવાનો છે. ગ્રહણ ભારતમાં આજે મધ્યરાત્રી 1 વાગ્યે દેખાશે અને સૂતક બપોરે 4 વાગ્યાથી શરૂ થશે. તેવામાં આજનાં દિવસે જ શરદ પૂર્ણિમાનાં પૂજા-અર્ચન સહિત અન્ય કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યાં છે. પરંતુ ચંદ્રમાની શીતળ રોશનીમાં બનાવવામાં આવતી ખીર ગ્રહણને કારણે અડધી રાત્રે બનાવવામાં આવશે નહીં. તેવામાં ગ્રહણ સમાપ્ત થયા બાદ ખીર બનાવી શકાશે.
ખીર બનાવવાનાં નિયમો
આજનો આ યોગ આશરે 9 વર્ષ બાદ બની રહ્યો છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ ગ્રહણ અશ્વિની નક્ષત્ર અને મેષ રાશિ પર લાગશે. તેવામાં આ વખતે શરદ પૂનમનાં તમારે સાવધાની રાખવી પડશે કારણકે સૂતક કાળમાં તમે ખીર બનાવી શકશો નહીં. ખીર બનાવવાથી પહેલા તેની સાથે સંકળાયેલા નિયમો વિશે જાણવું અત્યંત જરૂરી છે.
સૂતકકાળ પહેલાં ગાયનાં દૂધમાં ધ્રબ નાખી દેવું.
શરદ પૂનમનો શુભ મુહૂર્ત
આશ્વિન માસનાં શુક્લ પક્ષની પૂનમની તિથિનો આરંભ 28 ઑક્ટોબર સવારે 4 વાગીને 17 મિનીટ પર થશે. આ બાદ 29 ઑક્ટોબર રાત્રે 1.53 મિનીટ પર સમાપ્ત થશે.
ચંદ્રગ્રહણનો સમય
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ