બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ધર્મ / Sharad Poonam kheer making rules during chandra grahan

ધર્મ / આજે શરદ પૂનમ અને ચંદ્ર પર લાગશે ગ્રહણ: દૂધ-પૌંઆ કે ખીર બનાવતા પહેલા ખાસ જાણી લેજો આ નિયમ

Vaidehi

Last Updated: 04:31 PM, 28 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

9 વર્ષ બાદ શરદ પૂનમ અને ચંદ્રગ્રહણ બંને એક જ દિવસે આવી રહ્યાં છે તેવામાં શરદ પૂનમની ખીર બનાવવામાં ખાસ સાવધાની રાખવી પડશે.

  • આ વખતે શરદ પૂનમ અને ચંદ્રગ્રહણ એકસાથે
  • આજે મધ્યરાત્રીએ શરૂ થશે ચંદ્રગ્રહણ
  • સૂતક સમયમાં ખીર બનાવવું વર્જિત હોય છે

આ વર્ષે શરદ પૂર્ણિમાનો તહેવાર ચંદ્ર ગ્રહણનાં દિવસે મનાવવામાં આવશે. આ વખતે ચંદ્ર ગ્રહણ ભારત સહિત 20થી વધારે દેશોમાં દેખાવાનો છે. ગ્રહણ ભારતમાં આજે મધ્યરાત્રી 1 વાગ્યે દેખાશે અને સૂતક બપોરે 4 વાગ્યાથી શરૂ થશે. તેવામાં આજનાં દિવસે જ શરદ પૂર્ણિમાનાં પૂજા-અર્ચન સહિત અન્ય કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યાં છે. પરંતુ ચંદ્રમાની શીતળ રોશનીમાં બનાવવામાં આવતી ખીર ગ્રહણને કારણે અડધી રાત્રે બનાવવામાં આવશે નહીં. તેવામાં ગ્રહણ સમાપ્ત થયા બાદ ખીર બનાવી શકાશે. 

ખીર બનાવવાનાં નિયમો
આજનો આ યોગ આશરે 9 વર્ષ બાદ બની રહ્યો છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ ગ્રહણ અશ્વિની નક્ષત્ર અને મેષ રાશિ પર લાગશે. તેવામાં આ વખતે શરદ પૂનમનાં તમારે સાવધાની રાખવી પડશે કારણકે સૂતક કાળમાં તમે ખીર બનાવી શકશો નહીં. ખીર બનાવવાથી પહેલા તેની સાથે સંકળાયેલા નિયમો વિશે જાણવું અત્યંત જરૂરી છે.

સૂતકકાળ પહેલાં ગાયનાં દૂધમાં ધ્રબ નાખી દેવું.

  • સૂતકકાળ સમાપ્ત થાય ત્યારે આ દૂધની મદદથી ખીર બનાવી શકાશે.
  • ગ્રહણ સમાપ્ત થાય ત્યારે સ્નાન કરીને ખીર બનાવવી.
  • ખીર બનાવ્યાં બાદ ભગવાનને ભોગ ધરાવી શકાય છે.
  • વહેલી સવારે અમૃતવર્ષા માટે તમે આ ખીર આકાશની નીચે રાખી શકો છો.

શરદ પૂનમનો શુભ મુહૂર્ત
આશ્વિન માસનાં શુક્લ પક્ષની પૂનમની તિથિનો આરંભ 28 ઑક્ટોબર સવારે 4 વાગીને 17 મિનીટ પર થશે. આ બાદ 29 ઑક્ટોબર રાત્રે 1.53 મિનીટ પર સમાપ્ત થશે.

ચંદ્રગ્રહણનો સમય

  • 28 ઑક્ટોબર રાત્રે 1.05એ શરૂ થશે
  • ગ્રહણ સમાપ્તિ- રાત્રે 2.24 મિનીટે
  • સૂતકનો સમય- બપોરે 4.05 વાગ્યે
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ