બ્રેકિંગ ન્યુઝ
જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે
અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા
ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
VTV / ધર્મ / Daily Horoscope / shanidev also benifits if your karma is pure
Khyati
Last Updated: 04:30 PM, 15 April 2022
દરેક વ્યક્તિ જાણે છે કે શનિની ખરાબ નજર જીવનને બરબાદ કરે છે, પરંતુ ઘણા ઓછા લોકો જાણે છે કે શનિ પણ શુભ ફળ આપે છે. જો કુંડળીમાં શનિ શુભ સ્થાનમાં હોય તો તે વ્યક્તિના જીવનમાં ખુશીઓ ભરી દે છે. શનિની કૃપા રંકને રાજા બનાવે છે. તેમજ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિ કર્મોના હિસાબે ફળ આપે છે. જો વ્યક્તિના કાર્યો સારા હોય તો કુંડળીમાં શનિની અશુભ સ્થિતિ પછી પણ વ્યક્તિને એટલી બધી સમસ્યાનો સામનો કરવો પડતો નથી. જ્યારે વ્યક્તિના કાર્યો ખરાબ હોય તો શનિની શુભ સ્થિતિમાં પણ સમસ્યાનો સામનો કરવો પડે છે. એટલે કે જો તમારા કાર્યો સારા હશે તો શનિદેવ હંમેશા તમને સાથ આપશે.
શનિની શુભ સ્થિતિ અપાવે છે સુખ
જો કુંડળીમાં શનિની સ્થિતિ શુભ હોય અને વ્યક્તિના કર્મો પણ સારા હોય તો વ્યક્તિને જીવનમાં અનેક ઉપહારો મળે છે. ચાલો જાણીએ કે શનિ જીવનમાં શું શુભ આપે છે.
પ્રગતિઃ કુંડળીમાં શનિની શુભ સ્થિતિ વ્યક્તિને જીવનમાં ઘણી પ્રગતિ આપે છે. વ્યક્તિ જે પણ ક્ષેત્રમાં જાય છે તેને ઝડપી સફળતા મળે છે.
સુખનું નિર્માણઃ શનિની શુભ સ્થિતિ વ્યક્તિને વૈભવી ઘરમાં રહેવાની તક આપે છે.
માન-સન્માન: શનિની શુભ સ્થિતિ પણ વ્યક્તિને ખૂબ માન અને સન્માન આપે છે. શનિના પ્રભાવથી વ્યક્તિ ઈમાનદાર અને મહેનતુ બની જાય છે અને તેને અન્યાય વિરુદ્ધ બોલવાની તાકાત આપે છે. તેની આ ખૂબીઓ સન્માન અપાવે છે.
શનિદેવને કેવી રીતે પ્રસન્ન કરવા
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ