બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ

logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

VTV / ગુજરાત / અમદાવાદ / Schools colleges November 23 not open Gujarat coronavirus

કોરોના સંકટ / ગુજરાતમાં કોરોનાના કેસ વધતા હવે 23 નવેમ્બરથી નહીં ખુલે શાળા-કોલેજો, આગામી સમયમાં નવી તારીખ જાહેર કરાશે

Hiren

Last Updated: 11:01 PM, 19 November 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોનાના કેસો વધતા ગુજરાતમાં 23 નવેમ્બરથી શાળા-કોલેજો શરૂ કરવાના નિર્ણય મોકૂફ રખાયો છે. રાજ્ય સરકારે કોરોનાની સ્થિતિને લઈ નિર્ણય લીધો છે. મહત્વનું છે કે, આજે રાજ્યમાં શાળા ખોલવાને લઇને શિક્ષણમંત્રીની અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી.

  • આગામી 23 નવેમ્બરે નહીં ખુલે શાળા-કોલેજો
  • કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને કારણે રાજ્ય સરકારે નિર્ણય હાલ પૂરતો મોકૂફ રાખ્યો
  • ધો 9થી 12 અને કોલેજો શરૂ કરવાનો લેવાયો હતો નિર્ણય

અગાઉ સરકારે જાહેરાત કરી હતી કે 23 નવેમ્બરથી શાળા-કોલેજો ધારા-ધોરણ અને નિયમો સાથે ખોલવી. પરંતુ દિવાળી બાદ થયેલા કોરોના વિસ્ફોટ અને અન્ય રાજ્યોમાં વિદ્યાર્થીઓમાં કોરોના ફેલાવાના કેસો સામે આવતા જ માહોલ ચિંતાજનક બન્યો છે. જે વાલીઓની ચિંતાનું પણ કારણ બન્યું છે. ત્યારે હવે રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં આગામી તારીખ 23 નવેમ્બરથી શાળા-કોલેજ શરૂ કરવાના નિર્ણયને કોરોનાની પરિસ્થિતિને કારણે હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો છે. આગામી સમયમાં રાજ્ય સરકાર નવી તારીખ જાહેર કરશે.

VTV Newsના કાર્યક્રમ મહામંથનમાં કરાયેલી રજૂઆતને રાજ્ય સરકારે માન્ય રાખી છે. મહત્વનું છે કે, રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે જેને લઇને વાલીઓમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો. સુરત વાલી મંડળ દ્વારા શાળા ખોલવાના સરકારના નિર્ણયનો વિરોધ કરાયો હતો. તો રાજ્યમાં અનેક જગ્યાએ વાલીઓ પોતાના સંતાનને આ પરિસ્થિતિમાં શાળાએ મોકલવા માટે તૈયાર ન હતા.

શિક્ષણમંત્રી સાથેની બેઠકમાં આ મુદ્દાઓ પર થઇ ચર્ચા

મહત્વનું છે કે, ગાંધીનગરમાં શિક્ષણમંત્રીની DEO સાથે બેઠકમાં શાળા ખોલવા સહિત શિક્ષણ લગતા વહીવટી મુદ્દાઓ, શિક્ષકોની વધ ઘટ કરવા બાબત, શિક્ષકોના બદલી કેમ્પ મુદ્દે, TPEOના પ્રમોશન મામલો, આધાર એંરોલમેન્ટ અપડેશનનો મુદ્દો અને હાઇકોર્ટમાં પડતર કેસો બાબતે ચર્ચા કરવામાં આવી હતી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ