બ્રેકિંગ ન્યુઝ
જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે
અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા
ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
Arohi
Last Updated: 10:04 AM, 5 July 2023
4 જુલાઈ મંગળવારે શ્રાવણના પવિત્ર મહિનાની શરૂઆત થઈ ચુકી છે. શ્રાવણને શિવજીનો પ્રિય મહિનો કહેવામાં આવે છે. જેમાં ભોલેનાથની ખાસ કૃપા ભક્તો પર વરસે છે. આર્થિક તંગીથી ઝઝુમી રહેલા લોકો દ્વારા શ્રાવણમાં શિવજીનો પ્રિય છોડ ઘર આગણે લગાવવાથી સમસ્યા દૂર થશે.
વાસ્તુ અનુસાર લગાવો બિલિપત્રનો છોડ
હકીકતે ભગવાન શિવને બિલિપત્રવના ફૂલ અને ફળ ખૂબ જ પ્રિય છે. વગર બિલિપત્રએ ભોલેનાથની કોઈ પુજા નથી થઈ શકતી. માન્યતા છે કે જે પણ ઘરમાં વાસ્તુના અનુસાર બિલિપત્રનો છોડ લગાવવામાં આવે છે. ત્યાં વાસ્તુ દોષ નથી થતો.
તેની સાથે જ બિલિપત્રનો છોડ લગાવવાથી ભોલેનાથની કૃપા પ્રાપ્ત થાય છે અને તેનાથી ઘરમાં આર્થિક તંગી નથી આવતી. ત્યાં જ શ્રાવણના પવિત્ર મહિનામાં તુલસીનો છોડ લગાવવો પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે.
તુલસીને દરરોજ ચડાવો જળ
માન્યતા છે કે જો કોઈ શ્રાવણ મહિનામાં તુલસીના છોડને રોજ જળ ચડાવે છે તો તેનાથી સુખ-સમૃદ્ધિ આવે છે. તુલસીના છોડને શ્રાવણની સાથે સાથે તમે કાર્તક મહિનામાં પણ લગાવી શકો છો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ