બ્રેકિંગ ન્યુઝ
5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો
T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
VTV / ધર્મ / Ram Navami 2024 Just do these two things today on the day of Ram Navami, Lord Shri Ram will shower immense grace
Dinesh
Last Updated: 07:58 AM, 17 April 2024
ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમી તિથિએ રામ નવમી ઉજવવામાં આવે છે. એવી માન્યતા છે કે ભગવાન શ્રી રામનો જન્મ ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમીએ થયો હતો. રામનવમીના દિવસે ભગવાન શ્રી રામની પૂજા અને સ્તુતિ ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. જો તમે કોઈ કારણસર મંદિર ન જઈ શકો તો તમે ઘરે ભગવાન શ્રી રામની સ્તુતિ કરી શકો છો. આમ કરવાથી ભગવાન શ્રી રામ પ્રસન્ન થશે અને તમારી મનોકામના પૂર્ણ કરશે. ત્યારે આવો જાણીએ આજે રામ નવમીના દિવસે શું કરવું જોઈએ.
રામનવમીએ આ રીતે કરો પૂજા
રામ નવમીના દિવસે સવારે સવારે સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્ર પહેરો. પૂજા સ્થળ પર શ્રીરામની મૂર્તિને સ્થાપિત કરો. હવે રામ નવમીના વ્રતનો સંકલ્પ લો. ત્યારબાદ ભગવાન રામનો ગંગાજળથી અભિષેક કરો. બાદમાં ચોખા, ચંદન, ધૂપ, ગંધ વગેરેથી ભગવાન રામની પૂજા કરો. તેમની મૂર્તિને તુલસીનું પાન અને કમાલનું ફૂલ અને મોસંબીનું ફળ ચઢાવો. ઘરે બનાવેલા મીઠા ફળોનો ભોગ લગાવો, હવે રામ ચરિત માનસ, રામાયણ અને રામરક્ષાસ્ત્રોતનો પાઠ કરો. રામ સ્તુતિ પણ કર્યા બાદ ભગવાન રામની આરતી કરો.
રામ નવમીનું મહત્વ
ભગવાન રામનો જન્મ ત્રેતાયુગમાં ચૈત્ર વદ નોમના રોજ અયોધ્યાના રાજા દશરથ અને માતા કૌશલ્યાના પુત્રના રૂપમાં થયો હતો. ભગવાન રામ એ ભગવાન વિષ્ણુના અવતાર છે. ભગવાન રામે પોતાના જીવનના માધ્યમથી ઉચ્ચ આદર્શો સ્થાપિત કર્યા છે.
શ્રી રામચંદ્ર સ્તુતિ
શ્રી રામચંદ્ર કૃપાલુ ભજુ મન હરન ભવ ભાયા દારુનામ
નવ કંજલોચન, કંજ મુખ, કર કંજ, પડ કંજરૂનામ
કંદર્પ અગણિત અમિત છબિ નવનીલ નીરદ સુંદરમ
પતપિત મનહુ તડિત રુચિ શુચિ નૌમિ જનક સુત્વરમ્
ભજુ દીનબંધુ દિનેશ દૈત્ય દૈત્યવંશ નિકંદન
રધુનંદ આનંદકંડ કૌશલચંદ દશરથ નંદન
સિરા મુકુટ કુંડલ તિલક ચારુ ઉદારુ અંગ વિભૂષણ
આજાનુભુજ શર ચાપ ધર સગ્રામ જિત ખરદુષણમ
ઇતિ વદતિ તુલસીદાસ શંકર શેષા મુનિ મન રંજનમ્
મમ હૃદય કંચ નિવાસ કુરુ કામાદિ ખલદલ ગંજનમ્
મનુ જહિં રચ્યુ મિલિહિ સો બરુ સહજ સુંદર સંવારો
કરુના નિધાન સુજન સિલુ સનેહુ જાનત રાવરો
જેમ ગૌરી અસીસ સુની સિયા તેની સાથે હરશીન અલી
તુલસી ભવાનીહિ પૂજા પુનિપુનિ મુદિત મન મંદિર ચલી
દોહા
જાની ગૌરી સાનુકૂળ સમય હી હર્ષુ ના જાઈ કહી
મંજુલ મંગલ મૂલ બમ અંગ ફરકાન લગે
વાંચવા જેવું: રામ નવમીના દિવસે આ શુભ મુહૂર્ત પર કરો હવન-પૂજન, મળશે મા દુર્ગાના આશીર્વાદ
શ્રી રામાવતાર સ્તોત્ર
भए प्रगट कृपाला दीनदयाला, कौसल्या हितकारी
हरषित महतारी, मुनि मन हारी, अद्भुत रूप बिचारी
लोचन अभिरामा, तनु घनस्यामा, निज आयुध भुजचारी
भूषन बनमाला, नयन बिसाला, सोभासिंधु खरारी।।
कह दुई कर जोरी, अस्तुति तोरी, केहि बिधि करूं अनंता
माया गुन ग्यानातीत अमाना, वेद पुरान भनंता
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh