બ્રેકિંગ ન્યુઝ
જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે
અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા
ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
VTV / Daily Horoscope / rajnigandha plant will bring prosperity to home
Khyati
Last Updated: 06:31 PM, 20 July 2022
વાસ્તુ શાસ્ત્રમાં પોઝિટીવ એનર્જી કેવી રીતે જળવાઇ રહે તેની પર ભાર મૂકવામાં આવે છે. ઘરના દરેક ખૂણા, વસ્તુઓ નેગિટીવ છે કે પોઝિટીવ તે સૂચવે છે. ત્યારે વાસ્તુ શાસ્ત્રમાં એવા છોડનુ પણ વર્ણન કરવામાં આવ્યુ છે જે ને ઘરમાં લગાવવાથી આર્થિક તંગીમાંથી મુક્તિ મળે છે. જેને યોગ્ય દિશામાં અને યોગ્ય જગ્યાએ લગાવવાથી આર્થિક તંગીમાંથી મુક્તિ મેળવી શકાય છે. આટલું જ નહીં કેટલાક છોડ પતિ-પત્ની વચ્ચેનો પ્રેમ વધારે છે. આજે આપણે એવા જ એક છોડ વિશે જાણીશું, જે ઘર કંકાસને દૂર કરે છે તેમજ પૈસાની તંગી દૂર કરવામાં પણ મદદ કરે છે.
વાસ્તુ નિષ્ણાંતોના મતે રજનીગંધાનો તેમાંથી એક છે. વાસ્તુની દૃષ્ટિએ તેને ઘરમાં લગાવવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ રહે છે. ત્યારે આવો જાણીએ તેના ફાયદા.
આ દિશામાં રજનીગંધાનો છોડ વાવો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ