બ્રેકિંગ ન્યુઝ
જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે
અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા
ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
VTV / ગુજરાત / રાજકોટ / Rajkot year 2018, a youth was mauled to death by stray cattle in Ganjiwada area
Dinesh
Last Updated: 10:22 PM, 1 April 2024
રાજકોટમાં સિનિયર સિવિલ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો સામે આવ્યો છે. ઢોરની ઢીંકે યુવકના મોત માટે રાજકોટ મનપાને જવાબદાર ઠેરવી છે. કોર્ટે રાજકોટ મનપાને 13 લાખ 70 હજારનું વળતર ચૂકવવાનો હુકમ કર્યો છે.
ઢોરની ઢીંકે મૃત્યુના કેસમાં મનપા જવાબદાર
અત્રે જણાવીએ કે, વર્ષ 2018માં રાજકોટના ગંજીવાડા વિસ્તારમાં રખડતા ઢોરે યુવકને ઢીંક મારી હતી. મૃતક મુકેશ રાઠોડની વિધવા પત્નીએ અદાલતમાં મનપા સામે દાવો કર્યો હતો. મનપાની ઢોર પકડ પાર્ટીની બેદરકારીને કારણે ગાય આડી ઉતરતા મુકેશભાઇનું મૃત્યું થયું છે. પરિવારના ભરણ પોષણ માટે તંત્ર એ જ વળતર આપવું પડે તેવું અવલોકન કર્યું છે.
રાજકોટ સિનિયર સિવિલ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો
વર્ષ 2018માં રાજકોટના ગંજીવાડા વિસ્તારમાં બાઈક પર જતાં યુવકેને બિનવારસું ગાયે ઢીંકે ચડાવતા યુવક રોડ પર પટકાયો હતો અને મોત નીપજ્યું હતું. મૃતક મુકેશ રાઠોડની વિધવા પત્નીએ અદાલતમાં મનપા વિરુદ્ધ દાવો કર્યો હતો. તો વારસદારોના વકીલે સુપ્રિમ કોર્ટના ચુકાદા ટાંક્યો હતો. મનપાની ઢોર પકડ પાર્ટીની બેદરકારી અને નિષ્કાળજીના લીધે રસ્તામાં રખડતા ઢોરની હડફેટે મુકેશભાઈનું મૃત્યું થયું હતું.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ