બ્રેકિંગ ન્યુઝ
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
Shalin
Last Updated: 06:58 PM, 2 August 2020
રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું હતું કે ભારતનું લોકતંત્ર ત્યારથી ક્ષતિગ્રસ્ત થઇ ગયું હતું જ્યારેથી કેન્દ્ર સરકારે ગેરકાયદેસર રીતે રાજનૈતિક નેતાઓને કેદ કર્યા. હવે સમય આવી ગયો છે કે મહેબુબા મુફ્તીને જેલમાંથી મુક્ત કરવામાં આવે.
India’s democracy is damaged when GOI illegally detains political leaders.
— Rahul Gandhi (@RahulGandhi) August 2, 2020
It’s high time Mehbooba Mufti is released.
1 વર્ષના પૂર્વ મુખ્યમંત્રી લોકોની સુરક્ષા માટે ખતરો કેવી રીતે બની શકે?: ચિદંબરમનો સવાલ
રાહુલથી પહેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી પી ચિદંબરમે મેહબુબા મુફ્તીની નજરકેદ વધારવાના નિર્ણયનો વિરોધ કર્યો હતો. તેમણે શનિવારે કહ્યું હતું કે સાર્વજનિક સુરક્ષા અધિનિયમ (PSA) અંતર્ગત મુફ્તીની નજરકેદ વધારવાનો નિર્ણય ફક્ત કાયદાનું ઉલ્લંઘન જ નહીં પણ નાગરિકોને મળેલા બંધારણીય હકો ઉપર એક હુમલો છે. તેમણે પૂછ્યું કે 61 વર્ષના પૂર્વ મુખ્યમંત્રી લોકોની સુરક્ષા માટે ખતરો કેવી રીતે બની શકે?
કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ ટ્વિટ કર્યું હતું કે, "PSA હેઠળ મહેબૂબા મુફ્તીની નજરકેદ વધારવી એ કાયદાનું દુરુપયોગ અને નાગરિકોના બંધારણીય અધિકારો પર હુમલો છે. 61 વર્ષિય ભૂતપૂર્વ મુખ્યમંત્રી જે 24 કલાકનો સુરક્ષા ગાર્ડથી ઘેરાયલા હોય છે તેઓ જાહેર સલામતી માટે કેવી રીતે ખતરો છે?"
PSA के तहत सुश्री महबूबा मुफ्ती की नजरबंदी का विस्तार कानून का दुरुपयोग है और नागरिकों के संवैधानिक अधिकारों पर हमला है।
— P. Chidambaram (@PChidambaram_IN) August 1, 2020
61 वर्षीय पूर्व मुख्यमंत्री, चौबीसो घंटे सुरक्षा गार्ड से संरक्षित व्यक्ति, सार्वजनिक सुरक्षा के लिए खतरा कैसे है?
કલમ 370 રદ થવા અંગે પોતાનો અભિપ્રાય આપવો વાણી સ્વતંત્રતા નથી?
ચિદમ્બરમે વધુમાં કહ્યું કે તેમની નજરકેદ માટે આપવામાં આવેલા કારણો પૈકી એક કારણ તેમના પક્ષના ધ્વજનો રંગ છે. આ એક હાસ્યાસ્પદ વાત છે. તેમણે કલમ 370 રદ થવા અંગે પોતાનો અભિપ્રાય ન આપવો જોઈએ? શું આ સ્વતંત્ર ભાષણના અધિકારનો ભાગ નથી?
પૂર્વ કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે, "હું સુપ્રીમ કોર્ટમાં કલમ 370ને રદ કરવાને પડકારતા કેસના વકીલોમાંથી એક છું. જો હું કલમ 370ની વિરુદ્ધ બોલું તો એ જાહેર સલામતી માટે ખતરો છે? આપણે સામૂહિક રીતે અમારો અવાજ ઉઠાવવો જોઈએ અને માંગ કરવી જોઇએ કે મહેબૂબા મુફ્તીને મુક્ત કરવામાં આવે."
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા