બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / Politics / Rahul Gandhi slams central govs decision to extend muftis imprisonment

કાશ્મીર / મેહબુબા મુફ્તીની કેદ ઉપર રાહુલ ગાંધીનું મોટું નિવેદન; ટ્વીટ કરીને કહ્યું, લોકતંત્ર માટે મેહબુબાને...

Shalin

Last Updated: 06:58 PM, 2 August 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી કેન્દ્ર સરકાર ઉપર અવારનવાર નિશાન સાધે છે. તેઓ કોરોના વાયરસ મહામારી અને ભારત ચીન વચ્ચેના તણાવભર્યા સંબંધો મુદ્દે સરકારને આડે હાથે લેતા હોય છે. હવે રવિવારે તેમણે જમ્મુ એન્ડ કાશ્મીર પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના નેતા મહેબુબા મુફ્તીની જેલમાંથી મુક્તિ માટે માંગ કરી હતી.

રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું હતું કે ભારતનું લોકતંત્ર ત્યારથી ક્ષતિગ્રસ્ત થઇ ગયું હતું જ્યારેથી કેન્દ્ર સરકારે ગેરકાયદેસર રીતે રાજનૈતિક નેતાઓને કેદ કર્યા. હવે સમય આવી ગયો છે કે મહેબુબા મુફ્તીને જેલમાંથી મુક્ત કરવામાં આવે.

1 વર્ષના પૂર્વ મુખ્યમંત્રી લોકોની સુરક્ષા માટે ખતરો કેવી રીતે બની શકે?: ચિદંબરમનો સવાલ

રાહુલથી પહેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી પી ચિદંબરમે મેહબુબા મુફ્તીની નજરકેદ વધારવાના નિર્ણયનો વિરોધ કર્યો હતો. તેમણે શનિવારે કહ્યું હતું કે સાર્વજનિક સુરક્ષા અધિનિયમ (PSA) અંતર્ગત મુફ્તીની નજરકેદ વધારવાનો નિર્ણય ફક્ત કાયદાનું ઉલ્લંઘન જ નહીં પણ નાગરિકોને મળેલા બંધારણીય હકો ઉપર એક હુમલો છે. તેમણે પૂછ્યું કે 61 વર્ષના પૂર્વ મુખ્યમંત્રી લોકોની સુરક્ષા માટે ખતરો કેવી રીતે બની શકે?

કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ ટ્વિટ કર્યું હતું કે, "PSA હેઠળ મહેબૂબા મુફ્તીની નજરકેદ વધારવી એ કાયદાનું દુરુપયોગ અને નાગરિકોના બંધારણીય અધિકારો પર હુમલો છે. 61 વર્ષિય ભૂતપૂર્વ મુખ્યમંત્રી જે 24 કલાકનો સુરક્ષા ગાર્ડથી ઘેરાયલા હોય છે તેઓ જાહેર સલામતી માટે કેવી રીતે ખતરો છે?"

કલમ 370 રદ થવા અંગે પોતાનો અભિપ્રાય આપવો વાણી સ્વતંત્રતા નથી?

ચિદમ્બરમે વધુમાં કહ્યું કે તેમની નજરકેદ માટે આપવામાં આવેલા કારણો પૈકી એક કારણ તેમના પક્ષના ધ્વજનો રંગ છે. આ એક હાસ્યાસ્પદ વાત છે. તેમણે કલમ 370 રદ થવા અંગે પોતાનો અભિપ્રાય ન આપવો જોઈએ? શું આ સ્વતંત્ર ભાષણના અધિકારનો ભાગ નથી?

પૂર્વ કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે, "હું સુપ્રીમ કોર્ટમાં કલમ 370ને રદ કરવાને પડકારતા કેસના વકીલોમાંથી એક છું. જો હું કલમ 370ની વિરુદ્ધ બોલું તો એ જાહેર સલામતી માટે ખતરો છે? આપણે સામૂહિક રીતે અમારો અવાજ ઉઠાવવો જોઈએ અને માંગ કરવી જોઇએ કે મહેબૂબા મુફ્તીને મુક્ત કરવામાં આવે."

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ