બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ

logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

VTV / ગુજરાત / Extra / prime-minister-narendra-modi-in-surat-cameraman-fainted-pm-modi-stops-his-speech

NULL / VIDEO: સુરતમાં ચાલુ સભામાં કેમેરામેન થયો બહોશ અને જુઓ પ્રધાનમંત્રીએ મોદીએ શું કર્યુ?

vtvAdmin

Last Updated: 07:12 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના એક દિવસના પ્રવાસે આવ્યા છે. પીએમ મોદીએ સુરતમાં એક જનસભાને સંબોધિત કરી હતી. જ્યાં તેમણે દાવો કર્યો હતો કે કેટલાંક વર્ષોમાં સુરત ભારતનું સૌથી વધુ ઝડપથી વિકાસ કરનારું શહેર બની જશે. પોતાના ભાષણ દરમ્યાન કંઈક એવું બન્યું કે જેનાથી સૌ કોઈ પરેશાન થઈ ગયું. પીએમ મોદી જ્યારે સ્પીચ આપી રહ્યાં હતાં ત્યારે એ જ વખતે એક કેમેરામેન બેહોશ થઈને પડી ગયો હતો. પીએમ મોદીએ સ્પીચ રોકી દીધી અને અધિકારીઓને જલ્દીથી ઍમ્બ્યુલન્સ બોલાવવા માટે કહ્યું હતું. થોડાં જ સમયમાં 108 ઍમ્બ્યુલન્સ આવી ગઈ હતી. ત્યાર બાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. 
 

જો કે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટના દરમ્યાન જ્યાં કેમેરામેન બેહોશ થયો હતો ત્યાંથી ઍમ્બ્યુલન્સ જે ગેટ પર આવી હતી તેના વચ્ચેનું અંતર લગભગ 1 કિમી હતું. સુરક્ષાકર્મીઓએ સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઍમ્બ્યુલન્સ અંદર આવવા દીધી ન હતી. 

કોંગ્રેસ પર કર્યા હતા પ્રહાર

ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને સંબોધતા કહ્યું હતું કે બહુમતની સરકાર હિંમત સાથે કઠોર નિર્ણય લેવા માટે સક્ષમ છે. મોદીએ દેશની જનતાને ઇશારામાં સમજાવી દીધું છે કે આવનાર લોકસભા ચૂંટણીમાં લોકો બહુમતની સરકાર બનાવે. આ માટે લોકો તેમની પાર્ટીને મત આપે. મોદીએ મંચ પરથી એક એક મતોનો શું મૂલ્ય હોઈ શકે છે અને બહુમતીની સરકાર કેટલી મહત્વપૂર્ણ હોય છે તે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.

સુરત એરપોર્ટ પર નવા ટર્મિનલનાં ખાતમુહૂર્ત માટે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણીનાં યુદ્ધ માટે જાણે તૈયાર હોય એવું લાગી રહ્યું હતું. વડાપ્રધાન મોદીએ નામ લીધા વિના કોંગ્રેસ અને મહાગઠબંધન ઉપર નિશાન સાધ્યું હતું. કોંગ્રેસની કાર્યપ્રણાલી પર પ્રશ્ન ઉઠાવતા કહ્યું હતું કે જેટલું હું કામ કરૂં છું તેટલું કામ તેઓને કરવું હોત તો 25 વર્ષ લાગી ગયાં હોત. અમારામાં દમ છે કે ગરીબ અને મધ્યમ વર્ગનાં લોકોની ચિંતા કરીએ છીએ. અત્યાર સુધી ગમે તેટલી સરકારો આવી પરંતુ તેઓએ ગરીબોની ચિંતા કરી નથી. વડાપ્રધાને તેમની સરકારમાં થયેલ સાડા ચાર વર્ષમાં થયેલ કામોનો હિસાબ આપીને માધ્યમ વર્ગ માટે થયેલ કામો ગણાવ્યાં હતાં.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ