બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / Extra / previous-govt-politicised-education-will-rectify-in-ncert-books-satyapal-singh

NULL / NCERTના પુસ્તકમાંથી ગોધરા કાંડનું પ્રક્રરણ હટાવાશે: સત્યપાલ સિંહ

vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

દિલ્હી: કેન્દ્રીય માનવ સંશાધન રાજ્ય મંત્રી સત્યપાલ સિંહે કહ્યું કે ટૂંક સમયમાં NCERTના પુસ્તકમાંથી ગોધરા કાંડનું પ્રકરણ હટાવવામાં આવશે. NCERTના રાજનીતિ શાસ્ત્રના પુસ્તકમાં ભાજપને ગોધરા કાંડના તોફાનો અને હિન્દુવાદી વિચારચરણીની પાર્ટી બતાવવામાં આવી છે. આ પ્રકરણ હટાવવા અને પુસ્તકમાં ટૂંક સમયમાં સંશોધન કરવાની વાત સત્યપાલસિંહે કહી છે.

પુસ્તકમાં ગોધરા કાંડને લઈ ખોટું લખવામાં આવ્યું છે અને ભાજપને હિન્દુત્વના એજન્ડા પર ચાલનારી પાર્ટી બતાવવામાં આવી છે. સત્યપાલ સિંહે કહ્યું કે વર્ષ 2004થી આ પુસ્તકમાં કોઈ સંશોધન કરવામાં આવ્યું નથી.

આપને જણાવી દઈએ કે NCERTના ધોરણ 12ના રાજનીતિ શાસ્ત્રના પુસ્તકમાં સ્વતંત્ર ભારતમાં રાજનીતિ નામના પ્રક્રરણમાં ભાજપને ગોધરા કાંડના તોફાનો અને હિન્દુત્વવાદી પાર્ટી બતાવવામાં આવી છે.

તો આ મામલે કોંગ્રેસે કહ્યું કે પુસ્તકમાં નરેન્દ્ર મોદી માટે જે વાસ્તવિકતા છે તેનું વર્ણન વિદ્વાનોએ કર્યું છે. તેથી ભાજપે તેનો સ્વિકાર કરવો જોઈએ. ભાજપ ગમે તેટલું સત્ય છપાવે પણ સત્ય તમામની સામે આવી ગયું છે. ભલે તેનું પુસ્તકમાંથી હટાવવામાં આવે પરંતુ લોકોના મનમાં તે ફીટ થઈ ગયું છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ