બ્રેકિંગ ન્યુઝ
જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
VTV / post mortem of coronavirus infected corpse in bhopal aiims for first time in india
Parth
Last Updated: 03:43 PM, 19 August 2020
ભારતીય આયુર્વિજ્ઞાન અનુસંધાન પરિષદ ( ICMR )થી મંજૂરી મળ્યા બાદ ભોપાલ એમ્સના રિસર્ચમાં સંક્રમિત બોડીનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું. રિસર્ચ માટે ભોપાલ એમ્સમાં ઓછામાં દસ શબનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.
વિદેશોમાં થયેલ રિસર્ચમાં સામે આવ્યું છે કે કોરોના સંક્રમિત દર્દીઓના હૃદય, મગજ અને ફેફસાંઓમાં લોહી જમા થઇ જાય છે. ભારતમાં કોરોના દર્દીઓના શારીરમાં વાયરસની શું અસર થાય છે તે પણ હજુ જાણી શકાયું નથી જેના કારણે આ રિસર્ચ કરવામાં આવી રહી છે.
ભોપાલમાં એમ્સના ડાયરેક્ટરે કહ્યું કે એમ્સની શીર્ષ કમિટીને કોરોના સંક્રમિત શબનું પોસ્ટમોર્ટમ કરવાની પરવાનગી આપવામાં આવી છે જેથી જાણી શકાય કે કોરોના વાયરસની સૌથી વધારે અસર માણસના કયા અંગ પર પડે છે. આ શોધ થાય પછી ખબર પડી શકશે કે દર્દીઓના કયા અંગને બચાવવાનો છે.
નોંધનીય છે કે આ પ્રકારની રિસર્ચ કરવાથી તબીબોને ખૂબ મદદ મળી રહે છે જે બાદ મૃત્યુદર ઘટાડી શકાય છે. જ્યાં સુધી રસીની શોધ થતી નથી ત્યાં સુધી યોગ્ય સારવાર જ કારગર સિદ્ધ થશે ત્યારે આ રિસર્ચ બાદ દર્દીના ઓર્ગન ફેલ થતા બચાવી શકાશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો