બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / post mortem of coronavirus infected corpse in bhopal aiims for first time in india

ભોપાલ / ભારતમાં પહેલીવાર કોરોના સંક્રમિત બોડીનું કરાયું પોસ્ટમોર્ટમ, રિસર્ચ બાદ થશે આ ખુલાસા

Parth

Last Updated: 03:43 PM, 19 August 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં પહેલીવાર મધ્યપ્રદેશના ભોપાલના એમ્સનાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીના શબનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું.  કોરોના વાયરસના કારણે શરીરમાં શું પ્રભાવ પડે છે તે જાણવા માટે આ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. ભારતમાં અત્યાર સુધી વિદેશોમાં થયેલ રિસર્ચના આધારે જ કોરોના દર્દીની સારવાર કરવામાં આવતી હતી.

  • ભારતમાં પહેલીવાર કોરોના સંક્રમિત બોડીના પોસ્ટમોર્ટમને મંજૂરી 
  • પોસ્ટમોર્ટમના રિસર્ચમાં જાણી શકાશે કે કયા અંગ પર વાર કરે છે વાયરસ 
  • અત્યાર સુધી માત્ર વિદેશોમાં થયેલ શોધ પર જ સારવાર કરાતી હતી 

ભારતીય આયુર્વિજ્ઞાન અનુસંધાન પરિષદ ( ICMR )થી મંજૂરી મળ્યા બાદ ભોપાલ એમ્સના રિસર્ચમાં સંક્રમિત બોડીનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું. રિસર્ચ માટે ભોપાલ એમ્સમાં ઓછામાં દસ શબનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. 

વિદેશોમાં થયેલ રિસર્ચમાં સામે આવ્યું છે કે કોરોના સંક્રમિત દર્દીઓના હૃદય, મગજ અને ફેફસાંઓમાં લોહી જમા થઇ જાય છે. ભારતમાં કોરોના દર્દીઓના શારીરમાં વાયરસની શું અસર થાય છે તે પણ હજુ જાણી શકાયું નથી જેના કારણે આ રિસર્ચ કરવામાં આવી રહી છે. 

ભોપાલમાં એમ્સના ડાયરેક્ટરે કહ્યું કે એમ્સની શીર્ષ કમિટીને કોરોના સંક્રમિત શબનું પોસ્ટમોર્ટમ કરવાની પરવાનગી આપવામાં આવી છે જેથી જાણી શકાય કે કોરોના વાયરસની સૌથી વધારે અસર માણસના કયા અંગ પર પડે છે. આ શોધ થાય પછી ખબર પડી શકશે કે દર્દીઓના કયા અંગને બચાવવાનો છે. 

નોંધનીય છે કે આ પ્રકારની રિસર્ચ કરવાથી તબીબોને ખૂબ મદદ મળી રહે છે જે બાદ મૃત્યુદર ઘટાડી શકાય છે. જ્યાં સુધી રસીની શોધ થતી નથી ત્યાં સુધી યોગ્ય સારવાર જ કારગર સિદ્ધ થશે ત્યારે આ રિસર્ચ બાદ દર્દીના ઓર્ગન ફેલ થતા બચાવી શકાશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ