બ્રેકિંગ ન્યુઝ
5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો
T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
VTV / અજબ ગજબ / PM Modi sister basanti ben with her husband Hansmukh modi met CM Yogi Sister Shashi payal
Vaidehi
Last Updated: 06:31 PM, 4 August 2023
दो बहनें जिन्हें अपने- अपने भाई पर गर्व है।एक का भाई प्रधानमंत्री है तो दूसरे का मुख्यमंत्री।नीलकंठ में पीएम मोदी की बहन बसंती बेन की मुलाक़ात सीएम योगी की बहन शशि देवी से हुई। खूब गप्पे मारे दोनों ने।ज़ाहिर सी बात है अपने अपने भाइयों की ही बातें हो रही होंगी। #Modi @narendramodi… pic.twitter.com/EM2OAsM6GJ
— SHAMSHER SINGH (@ShamsherSLive) August 4, 2023
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં બહેન બસંતી બેન પોતાના પતિ હંસમુખભાઈ મોદીની સાથે પૌરાણિક નીલકંઠ મહાદેવ મંદિરનાં દર્શન માટે પહોંચ્યાં હતી. આ દરમિયાન તેમણે ઉત્તરપ્રદેશનાં CM યોગી આદિત્યનાથનાં બહેન શશિ પયાલની સાથે ચાની દુકાન પર મુલાકાત કરી હતી.
'એક ભાઈ દેશ અને એક ભાઈ ઉત્તરપ્રદેશને સમર્પિત છે'
બસંતી બેન અને તેમના પતિ હંસમુખભાઈ મોદીએ ભગવાન ભોલેનાથનાં દર્શન કર્યાં અને મહાદેવું જલાભિષેક પણ કર્યું. બસંતી બેને આ બાદ નીલકંઠ મંદિરથી થોડે દૂર આવેલ પાર્વતી મંદિરની પાસે CM યોગીનાં બહેન શશિ પાયલ સાથે મુલાકાત કરી અને વિસ્તારથી વાતચીત પણ કરી હતી. બસંતી બહેને કહ્યું કે, 'ભાઈ PM નરેન્દ્ર મોદી બધું જ ત્યાગીને દેશને અને બીજા ભાઈ CM યોગી આદિત્યનાથ ઉત્તરપ્રદેશને સમર્પિત છે.'
'બસંતી બેનની વિચારસરણી પણ દૂરગામી છે'
ઋષિકેશ ભાજપ મહિલા મોર્ચા જિલ્લાધ્યક્ષ કવિતા શાહ આ યાત્રામાં બસંતી બહેનની સાથે જ રહી હતી. તેમણે જણાવ્યું કે PM મોદીની બહેન સાથે વ્યતિત કરેલ દરેક પળ તેમને યાદગાર રહેશે. તેમણે કહ્યું કે બસંતી બેનની વિચારસરણી પણ દૂરગામી છે.
આ બાદ પ્રધાનમંત્રીની બહેન બ્રહ્મપુરી સ્થિત શ્રીરામ તપસ્થલી આશ્રમનાં મહામંડલેશ્વર સ્વામી દયારામ દાસ મહારાજને પણ મળ્યાં હતાં અને આશીર્વાદ લીધાં હતાં.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh