બ્રેકિંગ ન્યુઝ
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / PM Modi mentioned two children in the Netrang Sabha
Dinesh
Last Updated: 11:24 PM, 27 November 2022
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે જેને લઈ તમામ રાજકીય પક્ષો તૈયારીઓમાં વ્યસ્ત છે. રેલીઓ અને જાહેર સભાઓનો દોર ધમધમાટ ચાલી રહ્યો છે. રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેત્રંગમાં એક જાહેર સભાને સંબોધિત કરી હતી. જે નક્કી કરેલા સમય કરતાં થોડા લેટ પહોંચ્યાં હતા. મંચ પર પોતાના સંબોધનમાં તેમણે મોડા આવવાનું કારણ જણાવતા સૌ લોકો તાળીઓ પાડવા લાગ્યા.
નિરાધાર અવિ અને જયને મળ્યા PM
સભાને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે, તેઓ અહીં બે મિનિટ મોડા પડ્યો કારણ કે તેઓ બે આદિવાસી ભાઈઓ અવી અને જયને મળવા માંગતા હતા. અવિ નવમા ધોરણનો વિદ્યાર્થી છે જ્યારે જય છઠ્ઠા ધોરણમાં ભણે છે. તેના માતા-પિતાનું 6 વર્ષ પહેલા બીમારીના કારણે અવસાન થયું હતું ત્યારે એકની ઉંમર 8 વર્ષની અને બીજાની ઉંમર 2 વર્ષની હતી અને આ બંને પોતાના દમ પર જીવે છે.
નિરાધાર બાળકો વિશે PM શું કહ્યું?
પીએમે કહ્યું કે આ વાત મારા ધ્યાન પર વીડિયો દ્વારા આવી અને મેં સીઆર પાટીલને કંઈક કરવા માટે કહ્યું. હું દિલ્હીમાં બેઠો હતો પરંતુ તેમના માટે વ્યવસ્થા કરવામાં સફળ રહ્યો હતા. તેમની પાસે પોતાનું ઘર, પંખો, કોમ્પ્યુટર, ટીવી, તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે આજે એક કહ્યું કે તે કલેક્ટર બનવા માંગે છે અને બીજો કહે છે કે મારે એન્જિનિયર બનવું છે.
તમારા આશીર્વાદથી હું મોટો થયો છું:PM
ગુજરાતની ચૂંટણી પર બોલતા તેમણે કહ્યું કે આ ચૂંટણી વિશ્વના સમૃદ્ધ દેશોની સરખામણીમાં ગુજરાતને કોઈ પણ બાબતમાં પાછળ રાખવાની નથી. તમારા આશીર્વાદથી હું મોટો થયો છું તમે મારા ગુરુ પણ છો. ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ભાગ્યશાળી છે કે આજે તમે અમારા તમામ ઉમેદવારોને જીતાડવા માટે આટલી મોટી સંખ્યામાં સભામાં ઉપસ્થિત રહ્યાં છો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
લોકસભા ચૂંટણી 2024 / રાજકોટ બેઠકના ઉમેદવાર ધાનાણી સામે ફરિયાદ, મામલો ક્ષત્રિયો અને પટેલો સાથે જોડાયેલો