બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર
દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી
આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ
સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર
હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ
PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત
રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ
રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી
છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ
જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર
Last Updated: 11:45 PM, 5 May 2024
ADVERTISEMENT
ભારતમાં સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતું ગુજરાત નારિયેળના ઉત્પાદનમાં દેશના ટોચના રાજ્યોમાંનું એક છે. ગુજરાતમાં નારિયેળનું ઉત્પાદન મુખ્યત્વે ગીર, સોમનાથ, જામનગર અને કચ્છ જિલ્લામાં થાય છે. નાળીયેર ઉત્પાદકો લાંબા સમયથી એક સમસ્યાનો સામનો કરી રહ્યા છે.. નાળિયેર ઉત્પાદકોને તેમના ઉત્પાદનોને એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવા માટે પરિવહનની સમસ્યાનો સામનો કરવો પડે છે, જેના કારણે તેઓ સરકાર પાસેથી રેલ્વે પરિવહન સુવિધા ઇચ્છે છે.
ADVERTISEMENT
ખેડૂતોના મતે જો રેવલેમાં ટ્રાન્સપોર્ટની સુવિધા મળી જાય તો.. રોડ ટ્રાન્સપોર્ટનો મોંઘો પડતો ખર્ચ ઘટી જાય... અને જો આવું થાય તે ખેડૂતોની સાથે-સાથે વેપારીઓને પણ વધુ નફો મળી શકે છે.. કારણ, ગુજરાતમાંથી દિલ્લી, મધ્યપ્રદેશ અને રાજસ્થાન સહિતના રાજ્યોમા નાળિયેરનું ટ્રાન્સપોર્ટેશન થાય છે. હાલ તો ખેડૂતોએ સરકારનું ધ્યાન આ દિશામાં દોરવા પ્રયાસો કર્યો છે.. તેવામાં જોવાનું એ રહેશે કે, નાળિયેરના ટ્રાન્સપોર્ટ માટે રેલવે સેવાનો લાભ ખેડૂતોને ક્યારે મળતો થાય છે..
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT