બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

VTV / ગુજરાત / VIDEO: રેલવે શુકનનું નાળિયેર ક્યારે ફોડશે? ખેડૂતોની વિસ્તૃત માંગ પર ક્યારે વિચાર?

સૌરાષ્ટ્ર / VIDEO: રેલવે શુકનનું નાળિયેર ક્યારે ફોડશે ? ખેડૂતોની વિસ્તૃત માંગ પર ક્યારે વિચાર ?

Last Updated: 11:45 PM, 5 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નાળિયેર ઉત્પાદકોને તેમના ઉત્પાદનોને એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવા માટે પરિવહનની સમસ્યાનો સામનો કરવો પડે છે, જેના કારણે તેઓ સરકાર પાસેથી રેલ્વે પરિવહન સુવિધા ઇચ્છે છે..

ભારતમાં સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતું ગુજરાત નારિયેળના ઉત્પાદનમાં દેશના ટોચના રાજ્યોમાંનું એક છે. ગુજરાતમાં નારિયેળનું ઉત્પાદન મુખ્યત્વે ગીર, સોમનાથ, જામનગર અને કચ્છ જિલ્લામાં થાય છે. નાળીયેર ઉત્પાદકો લાંબા સમયથી એક સમસ્યાનો સામનો કરી રહ્યા છે.. નાળિયેર ઉત્પાદકોને તેમના ઉત્પાદનોને એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવા માટે પરિવહનની સમસ્યાનો સામનો કરવો પડે છે, જેના કારણે તેઓ સરકાર પાસેથી રેલ્વે પરિવહન સુવિધા ઇચ્છે છે.

ખેડૂતોના મતે જો રેવલેમાં ટ્રાન્સપોર્ટની સુવિધા મળી જાય તો.. રોડ ટ્રાન્સપોર્ટનો મોંઘો પડતો ખર્ચ ઘટી જાય... અને જો આવું થાય તે ખેડૂતોની સાથે-સાથે વેપારીઓને પણ વધુ નફો મળી શકે છે.. કારણ, ગુજરાતમાંથી દિલ્લી, મધ્યપ્રદેશ અને રાજસ્થાન સહિતના રાજ્યોમા નાળિયેરનું ટ્રાન્સપોર્ટેશન થાય છે. હાલ તો ખેડૂતોએ સરકારનું ધ્યાન આ દિશામાં દોરવા પ્રયાસો કર્યો છે.. તેવામાં જોવાનું એ રહેશે કે, નાળિયેરના ટ્રાન્સપોર્ટ માટે રેલવે સેવાનો લાભ ખેડૂતોને ક્યારે મળતો થાય છે..

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ