બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

VTV / ભારત / VIDEO : કોંગ્રેસ નેતાનો બફાટ-'પૂંછ આતંકી હુમલો સ્ટંટબાજી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું 'એટલે 3 યુદ્ધ કરાવ્યાં'

લોકસભા ચૂંટણી / VIDEO : કોંગ્રેસ નેતાનો બફાટ-'પૂંછ આતંકી હુમલો સ્ટંટબાજી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું 'એટલે 3 યુદ્ધ કરાવ્યાં'

Last Updated: 10:18 PM, 5 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગ્રેસ નેતાએ ગઈ કાલે જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાને ચૂંટણી પહેલાનો સ્ટંટ ગણાવ્યો છે.

પંજાબના પૂર્વ સીએમ અને કોંગ્રેસના સિનિયર નેતા ચરણજીતસિંહ ચન્નીએ એક મોટો વિવાદ ઊભો કર્યો છે. જમ્મુ કાશ્મીરના પૂછમાં થયેલા આતંકવાદી હુમલાને સ્ટંટ ગણાવતાં ચરણજીત સિંહ ચન્નીએ કહ્યું કે આ બધા નાટક છે કોઈ આતંકવાદી હુમલો નથી તેમાં જરા પણ સત્ય નથી. ભાજપ લોકોના જીવન અને લાશ પર રાજનીતિ કરી રહ્યો છે. જલંધરમાં પોતાના માટે વોટ માગતા ચન્ની આવું વિવાદીત બોલ્યાં હતા. તેમણે કહ્યું કે આ હુમલા ખરેખર થઈ રહ્યાં નથી પરંતુ ફક્ત ભાજપને મદદ કરવા માટે છે. જ્યારે પણ ચૂંટણી આવે છે ત્યારે આવા સ્ટંટ કરવામાં આવે છે. 2019માં પુલવામા હુમલામાં પણ આવું થયું હતું.

RJDના તેજ પ્રતાપ યાદવે પણ ચન્નીના સૂરમાં સૂર પુરાવ્યો

RJDના તેજ પ્રતાપ યાદવ પટણામાં એવું કહ્યું કે જ્યારે પણ ચૂંટણી આવે છે ત્યારે પુલવામા અને બીજા આતંકવાદી હુમલા થાય છે.

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કર્યો પલટવાર

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે ચન્ની પર પલટવા કરતાં કહ્યું કે શું કોંગ્રેસે ચૂંટણી જીતવા માટે 1962, 1965 અને 1971ના યુદ્ધો કરાવ્યાં હતા. આવા નિવેદન બદલ કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ અમારી સેનાની માફી માંગવી જોઈએ જ્યારે અમારી સેનાએ ડોકલામમાં અતિક્રમણ કરવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે ભારતીય સેનાએ સર્જિકલ સ્ટ્રાઈક અને એર સ્ટ્રાઈક કરી ત્યારે કોંગ્રેસના લોકો કહેતા રહ્યા કે આ સ્ટ્રાઈક ફેક છે.

વધુ વાંચો : એકદમ ન્યૂડ થઈને મેદાનમાં રમવા લાગ્યાં ખેલાડીઓ, કેમ આવું કર્યું? ફોટા વાયરલ

ગઈ કાલે પૂછમાં થયો હતો આતંકી હુમલો

ઉલ્લેખનીય છે કે ગઈ કાલે જમ્મુ કાશ્મીરના પૂછમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો થયો હતો જેમાં એક જવાન શહીદ થયાં હતા.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ