બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / ગુજરાત / અમદાવાદ / On the day of Janmashtami, Ahmedabad Civil Hospital celebrated the birth of 25 Kanudas and 13 Gopis.
Vishal Khamar
Last Updated: 12:06 AM, 9 September 2023
કૃષ્ણણજન્મોત્સવની સમગ્ર દેશમાં ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે ગત રોજ જન્માષ્ટમીનાં દિવસે બાળકોનો જન્મ થયો હતો. સિવિલ સત્તાધિશો દ્વારા ગત રોજ સિવિલ હોસ્પિટલમાં બાળકોનાં જન્મોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. તેમજ તમામ બાળકોને ટ્રસ્ટ તરફથી મમતા કીટ પણ એનાયત કરવામાં આવી હતી.
સરકારી હોસ્પિટલમાં 38 બાળકોનો જન્મ થયો
ગત રોજ ભગવાન શ્રી કૃષ્ણનાં જન્મોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. તો બીજી તરફ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કુલ 38 બાળકોનો જન્મ થયો હતો. જેમાંથી 25 કાનુડા અને 13 ગોપીઓનો જન્મ થયો હતો. ત્યારે 38 પૈકી 29 બાળકોની નોર્મલ ડિલીવરી થઈ હતી. જ્યારે નવ બાળકો સિઝેરિયન સેક્શનથી જન્મ લીધો હતો. તેમજ ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી આ દરેક બાળકને મમતા કીટ આપવામાં આવી હતી. તેમજ ટ્રસ્ટ્ર દર મહિને સિવિલ હોસ્પિટલને 400 થી 500 મમતા કીટ આપશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime