બ્રેકિંગ ન્યુઝ
મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ
આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા
કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન
અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન
ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર
અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે
અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા
IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર
સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી
Arohi
Last Updated: 06:07 PM, 29 September 2022
શારદીય નવરાત્રી 26 સપ્ટેમ્બરથી શરૂ થઈ ગઈ છે. આ વખતે શારદીય નવરાત્રી 4 ઓક્ટોબરે નવમી તિથિના રોજ સમાપ્ત થશે અને દુર્ગા વિસર્જન 5 ઓક્ટોબર દશમી તિથિના રોજ થશે. આ 9 દિવસો દરમિયાન માતાજીના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે.
તેનાથી મા લક્ષ્મીની કૃપા મળે છે અને ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ આવે છે. ભક્તોના તમામ કષ્ટો દૂર થાય છે. જે લોકો ગરીબીમાં જીવન જીવી રહ્યા છે તેમની પાસે ધન અને ધનનો અભાવ છે તેમની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. તેઓએ શારદીય નવરાત્રીમાં આ વાસ્તુ ઉપાય અવશ્ય કરવો. એવું માનવામાં આવે છે કે તેનાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ આવશે અને ઘર સંપત્તિથી ભરાઈ જશે.
શારદીય નવરાત્રીમાં કરો આ વાસ્તુ ઉપાયો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT