બ્રેકિંગ ન્યુઝ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ
લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી
VTV / murder of mafia gangsters Atiq Ahmed and Ashraf letter written by Atiq's wife Shaista Parveen Chief Minister Yogi Adityanath uttarpradesh
Pravin Joshi
Last Updated: 08:13 PM, 18 April 2023
માફિયા ગેંગસ્ટર અતીક અહેમદ અને અશરફની હત્યાના ત્રણ દિવસ બાદ અતીકની પત્ની શાઈસ્તા પરવીન દ્વારા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને લખેલો પત્ર હવે સામે આવ્યો છે. સીએમ યોગી આદિત્યનાથને લખેલા આ પત્રમાં માફિયા ગેંગસ્ટર અતિક અહેમદની પત્ની શાઈસ્તા પરવીને ઘણા ગંભીર આરોપ લગાવ્યા છે. શાઇસ્તા પરવીને આ પત્ર ઉમેશ પાલ મર્ડર કેસ બાદ મુખ્યમંત્રી યોગી આદિતનાથને લખ્યો છે. શાઇસ્તા પરવીને યોગી સરકારના કેબિનેટ મંત્રી પર ઉમેશ પાલ હત્યા કેસમાં કાવતરું ઘડવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. જોકે શાઇસ્તાના આ પત્રમાં મંત્રીના નામનો ખુલાસો કરવામાં આવ્યો નથી.
अतीक अहमद की पत्नी #शाइस्तापरवीन ने 27 फरवरी को यूपी सीएम को चिट्ठी लिखी थी!
— Md kalimuddin (@Mdkalim16032792) April 18, 2023
- सभी कार्यवाही वीडियो कांफ्रेंसिंग के माध्यम से जेल के अंदर कराने और उन्हें जेल से बाहर न निकालें की मांग की थी!
- अतीक अहमद और अशरफ की हत्या की साजिश का भी आरोप लगाया था!#ShaistaParveen #AtiqAhmed pic.twitter.com/0MqYk2E6bM
અતીક અહેમદની પત્ની શાઇસ્તા પરવીન અંડરગ્રાઉન્ડ
પ્રયાગરાજમાં ઉમેશપાલ હત્યા કેસ બાદ અતીક અહેમદની પત્ની શાઇસ્તા પરવીન અંડરગ્રાઉન્ડ છે. પુત્ર અસદ અહેમદના મૃત્યુ અને પતિ અતીક અહેમદ, સાળા અશરફની હત્યા બાદ પણ શાઇસ્તા પરવીન હજુ સુધી સામે આવી નથી. હવે ઉમેશ પાલ મર્ડર કેસને લઈને શાઈસ્તા પરવીન દ્વારા મુખ્યમંત્રી યોગી આદિતનાથને લખેલો પત્ર સામે આવ્યો છે. સીએમ યોગીને લખેલા આ પત્રમાં શાઈસ્તાએ યુપીના કેબિનેટ મંત્રી પર ઉમેશ પાલ હત્યા કેસમાં કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો છે. શાઈસ્તાએ આ પત્રમાં રાજકીય ષડયંત્ર રચવાનો ઉલ્લેખ કર્યો છે.
પતિ અતીક અને સાળા અશરફની હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ
આ સિવાય આ પત્રમાં શાઈસ્તા પરવીને અતીક અહેમદ અને અશરફની હત્યાનું કાવતરું ઘડવાનો પણ આરોપ લગાવ્યો છે. શાઈસ્તાએ આ સમગ્ર ઘટનાને લઈને મુખ્યમંત્રી યોગી પાસે હસ્તક્ષેપની પણ માંગ કરી છે. પત્રમાં શાઈસ્તા પરવીને તમામ કાર્યવાહી જેલની અંદર વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા કરવાની અને જેલની બહાર ન લઈ જવાની માંગ કરવામાં આવી હતી. શાઈસ્તાએ એવી પણ માંગ કરી હતી કે સમગ્ર પ્રકરણ અંગેની કોઈપણ તપાસ જેલ પરિસરમાં જ થવી જોઈએ. તમને જણાવી દઈએ કે 15 એપ્રિલના રોજ પ્રયાગરાજમાં પોલીસ કસ્ટડીમાં મીડિયા સાથે વાતચીત દરમિયાન ત્રણ હુમલાખોરોએ માફિયા ગેંગસ્ટર અતીક અહેમદ અને તેના ભાઈ અશરફ બંનેને ગોળી મારી દીધી હતી.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
લોકસભા ચૂંટણી 2024 / સાબરકાંઠામાં મોટું ગાબડુ: અપક્ષ ઉમેદવારો ગયા ભાજપના શરણે, જુઓ કોને-કોને કર્યા કેસરિયા
Joined BJP
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
લોકસભા ચૂંટણી 2024 / સાબરકાંઠામાં મોટું ગાબડુ: અપક્ષ ઉમેદવારો ગયા ભાજપના શરણે, જુઓ કોને-કોને કર્યા કેસરિયા
Joined BJP
બાબા રામદેવને ઝટકો / BIG NEWS : પતંજલિની 14 ચીજવસ્તુઓ પર તાબડતોબ પ્રતિબંધ, સુપ્રીમની ફટકાર બાદ મોટો નિર્ણય
patanjali divya pharmacy