બ્રેકિંગ ન્યુઝ
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
Priyakant
Last Updated: 08:06 AM, 2 January 2024
Masood Azhar Killed : પાડોશી દેશ પાકિસ્તાનમાં એક બાદ એક ભારતના દુશ્મનોની અજ્ઞાત લોકો હત્યા કરી રહ્યા છે. આ દરમિયાન વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી અને જૈશ-એ-મોહમ્મદના વડા મૌલાના મસૂદ અઝહર સોમવારે બોમ્બ વિસ્ફોટમાં માર્યો ગયો છે. અપ્રમાણિત મીડિયા અહેવાલો અનુસાર, જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહર સવારે 5 વાગ્યે બહાવલપુર મસ્જિદમાંથી પરત ફરતી વખતે 'અજ્ઞાત વ્યક્તિઓ' દ્વારા કરવામાં આવેલા બોમ્બ વિસ્ફોટમાં માર્યો ગયો હતો. જોકે, હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ નથી.
મૌલાના મસૂદ અઝહર આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો વડા હતો. પાકિસ્તાનમાં અપ્રમાણિત અહેવાલો દાવો કરે છે કે, મોસ્ટ વોન્ટેડ આતંકવાદી, કંદહારના અપહરણકર્તા, આતંકવાદી જૂથ જૈશ-એ-મોહમ્મદના વડા મૌલાના મસૂદ અઝહરને ભાવલપુર મસ્જિદમાંથી પરત ફરતી વખતે 'અજ્ઞાત લોકો' દ્વારા સવારે 5 વાગ્યે કરવામાં આવેલા બોમ્બ વિસ્ફોટમાં માર્યો ગયો હતો.
Multiple bIasts rocked Pakistan on New Year Day. pic.twitter.com/mVG6mH12Uv
— Times Algebra (@TimesAlgebraIND) January 1, 2024
અઝહરનો જન્મ 10 જુલાઈ 1968ના રોજ બહાવલપુર, પંજાબ, પાકિસ્તાનમાં થયો હતો. ઉલ્લેખનીય છે કે, ઈન્ડિયન એરલાઈન્સ ફ્લાઈટ 814 (IC814)ના હાઈજેક બાદ જે આતંકવાદીઓને છોડાવવાની માંગ કરવામાં આવી હતી તેમાંથી એક મસૂદ અઝહર હતો. મસૂદ અઝહરે 13 ડિસેમ્બર 2001ના રોજ સંસદ પર આતંકવાદી હુમલાનું ષડયંત્ર પણ રચ્યું હતું. અહેવાલો સૂચવે છે કે, તે ઇસ્લામાબાદમાં પાકિસ્તાની ડીપ સ્ટેટની રક્ષણાત્મક કસ્ટડીમાં રહેતો હતો. 55 વર્ષીય આતંકવાદી ભાગ્યે જ પાકિસ્તાનના બહાવલપુરમાં રેલવે લિંક રોડ પર સ્થિત મરકઝ-એ-ઉસ્માન-ઓ-અલી સેમિનારીમાં જતો હતો.
ભારતમાં કયા કેસોમાં હતો મોસ્ટ વોન્ટેડ ?
અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ વિશે એવું કહેવામાં આવી રહ્યું હતું કે તેને પાકિસ્તાનમાં ઝેર આપવામાં આવ્યું હતું. આ પછી દાઉદને ગંભીર હાલતમાં કરાચીની હોસ્પિટલમાં દાખલ કરવાના સમાચાર પણ સામે આવ્યા હતા. પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે આ તમામ સમાચાર ફરી એકવાર અફવાઓ સિવાય બીજું કંઈ નથી. એક અહેવાલમાં દાઉદને ઝેર આપવામાં આવ્યું હોવાના સમાચારને નકારવામાં આવ્યા છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
Covid Vaccine / કોવિશિલ્ડ વેક્સિન બનાવનાર કંપનીના કબૂલનામાથી આખા વિશ્વમાં હાહાકાર, અંતે કર્યો આડઅસરનો સ્વીકાર
Covid Vaccine Side Effect
બાબા રામદેવને ઝટકો / BIG NEWS : પતંજલિની 14 ચીજવસ્તુઓ પર તાબડતોબ પ્રતિબંધ, સુપ્રીમની ફટકાર બાદ મોટો નિર્ણય
patanjali divya pharmacy
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
Covid Vaccine / કોવિશિલ્ડ વેક્સિન બનાવનાર કંપનીના કબૂલનામાથી આખા વિશ્વમાં હાહાકાર, અંતે કર્યો આડઅસરનો સ્વીકાર
Covid Vaccine Side Effect
બાબા રામદેવને ઝટકો / BIG NEWS : પતંજલિની 14 ચીજવસ્તુઓ પર તાબડતોબ પ્રતિબંધ, સુપ્રીમની ફટકાર બાદ મોટો નિર્ણય
patanjali divya pharmacy