બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / બિઝનેસ / money sent wrong account number then do this sbi advises customers

તમારા કામનું / ખોટા એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ ગયા પૈસા? ગભરાશો નહીં, ફટાફટ કરો આ કામ, ખુદ બેન્કે જ ટ્વિટ કરીને આપી માહિતી

Manisha Jogi

Last Updated: 11:55 AM, 25 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજના સમયમાં ઓનલાઈન ચૂકવણી કરવાનું ચલણ વધ્યું છે. અનેક વાર પૈસા ખોટા ખાતામાં ટ્રાન્સફર થઈ જાય છે. ખોટા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થાય તો શું પૈસા પરત મળી શકે?

  • આજના સમયમાં ઓનલાઈન ચૂકવણી કરવાનું ચલણ વધ્યું
  • અનેક વાર પૈસા ખોટા ખાતામાં ટ્રાન્સફર થઈ જાય છે
  • ખોટા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થાય તો પૈસા પરત મળી શકે?

આજના સમયમાં ઓનલાઈન ચૂકવણી કરવાનું ચલણ વધ્યું છે, જેના કારણે લોકોની મુશ્કેલીઓ ઓછી થઈ ગઈ છે. અનેક વાર પૈસા ખોટા ખાતામાં ટ્રાન્સફર થઈ જાય છે. ખોટા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થાય તો શું પૈસા પરત મળી શકે? આ મામલે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI)એ ગ્રાહકોને સલાહ આપી છે. 

એક ગ્રાહકે આ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. ત્યાર પછી SBIના અધિકૃત ટ્વિટર હેન્ડલ પર ફરિયાદ કરી હતી. SBIને ટેગ કરીને તે ગ્રાહકે લખ્યું કે, ‘theofficialSBI મેં ભૂલથી ખોટા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કર્યા છે. હેલ્પલાઈને આપેલ જાણકારી અનુસાર તમામ જાણકારી મેં મારી બ્રાન્ચમાં આપી છે. તેમ છતાં રિવર્સલ બાબતે કોઈ જાણકારી મળી રહી નથી.’

સોલ્યુશન ના આવે તો ફરિયાદ કરો
આ ટ્વિટના જવાબમાં SBI જણાવે છે કે, ‘અનેક મામલાઓમાં ગ્રાહક ખોટા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરે છે, તો તેણે હોમ બ્રાન્ચ પર કોઈપણ પ્રકારનો ચાર્જ ચૂકવ્યા વગર અન્ય બેન્ક સાથે ફોલોઅપ પ્રોસેસ શરૂ કરશે. લાભાર્થીએ ખોટા એકાઉન્ટ પર પૈસા ટ્રાન્સફર કર્યા હશે, તો ગ્રાહકની હોમ બ્રાન્ચ પાસેથી કોઈપણ આર્થિક દેણદારી વગર અન્ય બેન્કો સાથે અનુવર્તી પ્રોસેસ શરૂ કરશે. તમે ફરિયાદ કરવા માટે http://crcf.sbi.co.in/ccf વેબસાઈટની મુલાકાત લઈ શકો છો. કમેન્ટ બોક્સમાં તમારી ફરિયાદ કરો, બેન્કિંગ ટીમ તે સમસ્યાનું નિવારણ લાવવા માટે કામ કરશે.’

તમામ જાણકારી ચેક છે કે, નહીં તે ચેક કરો
SBIએ ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરતા પહેલા તમામ જાણકારી સાચી છે કે, નહીં તે એક વાર ચેક કરવાની સલાહ આપી છે. ગ્રાહકથી કોઈ ભૂલ થાય તો, તે માટે બેન્ક જવાબદાર નહીં રહે. પેમેન્ટ કરતા પહેલા એકાઉન્ટ નંબર અને IFSC કોડ ચેક કરવો જરૂરી છે, જેથી કોઈપણ પ્રકારની ભૂલ ના થાય.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ