બ્રેકિંગ ન્યુઝ
મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ
આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા
કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન
અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન
ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર
અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે
અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા
IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર
સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી
VTV / Mathura Court Admits Petition Seeking Removal of Mosque from Krishna Janmabhoomi
Shalin
Last Updated: 06:29 PM, 16 October 2020
કોર્ટના ડિસ્ટ્રિક્ટ જજ સાધના રાણી ઠાકુરે રવિવારે આ અરજી સ્વીકારી છે. આ મુદ્દે કોર્ટ 18 નવેમ્બરે આવતી સુનાવણી કરશે.
શું છે કેસ?
મથુરા કોર્ટમાં એક જૂથે દાવો કર્યો છે કે 17મી સદીની શાહી ઇદગાહ મસ્જિદને કૃષ્ણની જન્મભૂમિ ઉપર બનાવવામાં આવી છે. આ મસ્જિદ કટરા કેશવ દેવ મંદિરના 13 એકરના વિસ્તારમાં આવેલી છે.
રામ મંદિરના કેસની જેમ અહીં ફરિયાદ ભગવાન શ્રીકૃષ્ણ બિરાજમાનના બાળ સ્વરૂપ વતી દાખલ કરવામાં આવી છે. અહીં સામા પક્ષે ઉત્તરપ્રદેશ સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડ અને શાહી ઇદગાહ મસ્જિદ ટ્રસ્ટ છે.
ફરિયાદની થઇ રહી છે ટીકા
અખિલ ભારતીય તીર્થ પુરોહિત મહાસભાના પ્રેસિડેન્ટ મહેશ પાઠકે આ ફરિયાદની ટીકા કરીને જણાવ્યું છે કે કેટલાક બહારના તત્વો મંદિર મસ્જિદનો વિવાદ ઉભો કરીને મથુરાની શાંતિ ડહોળવા માંગે છે.
મથુરામાં 20મી સદી પછી આ બંને પક્ષો વચ્ચે કોઈ વિવાદ નથી. પ્લેસીસ ઓફ વરશીપ (સ્પેશ્યલ પ્રોવિઝન) એક્ટ 1991માં જે તે ધાર્મિક સ્થળ જ્યાં છે ત્યાં જ તેમનું સ્થળ રાખવાનો કાયદો બનાવવામાં આવ્યો છે. રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદને આ કાયદાથી એક અપવાદ રાખવામાં આવ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT