બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ

logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

VTV / Mathura Court Admits Petition Seeking Removal of Mosque from Krishna Janmabhoomi

મથુરા / વધુ એક મસ્જિદ વિવાદ? આ પવિત્ર સ્થળે કૃષ્ણ જન્મભૂમિ ઉપર મસ્જિદ બનાવ્યાનો આક્ષેપ; કોર્ટે સ્વીકારી અરજી

Shalin

Last Updated: 06:29 PM, 16 October 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મથુરા કોર્ટે શુક્રવારે કૃષ્ણજન્મભૂમિની બાજુની મસ્જિદ હટાવવા મુદ્દે કરવામાં આવેલી અરજીને સ્વીકારી છે.

કોર્ટના ડિસ્ટ્રિક્ટ જજ સાધના રાણી ઠાકુરે રવિવારે આ અરજી સ્વીકારી છે. આ મુદ્દે કોર્ટ 18 નવેમ્બરે આવતી સુનાવણી કરશે. 

શું છે કેસ?

મથુરા કોર્ટમાં એક જૂથે દાવો કર્યો છે કે 17મી સદીની શાહી ઇદગાહ મસ્જિદને કૃષ્ણની જન્મભૂમિ ઉપર બનાવવામાં આવી છે. આ મસ્જિદ કટરા કેશવ દેવ મંદિરના 13 એકરના વિસ્તારમાં આવેલી છે. 

રામ મંદિરના કેસની જેમ અહીં ફરિયાદ ભગવાન શ્રીકૃષ્ણ બિરાજમાનના બાળ સ્વરૂપ વતી દાખલ કરવામાં આવી છે. અહીં સામા પક્ષે ઉત્તરપ્રદેશ સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડ અને શાહી ઇદગાહ મસ્જિદ ટ્રસ્ટ છે. 

ફરિયાદની થઇ રહી છે ટીકા 

અખિલ ભારતીય તીર્થ પુરોહિત મહાસભાના પ્રેસિડેન્ટ મહેશ પાઠકે આ ફરિયાદની ટીકા કરીને જણાવ્યું છે કે કેટલાક બહારના તત્વો મંદિર મસ્જિદનો વિવાદ ઉભો કરીને મથુરાની શાંતિ ડહોળવા માંગે છે. 

મથુરામાં 20મી સદી પછી આ બંને પક્ષો વચ્ચે કોઈ વિવાદ નથી. પ્લેસીસ ઓફ વરશીપ (સ્પેશ્યલ પ્રોવિઝન) એક્ટ 1991માં જે તે ધાર્મિક સ્થળ જ્યાં છે ત્યાં જ તેમનું સ્થળ રાખવાનો કાયદો બનાવવામાં આવ્યો છે. રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદને આ કાયદાથી એક અપવાદ રાખવામાં આવ્યો હતો.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ